બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips Going for a walk right after eating know the pros and cons

હેલ્થ ટિપ્સ / જમ્યા બાદ તરત ટહેલવા નીકળો છો? ફાયદા અને નુકસાન પર કરી લેજો નજર

Megha

Last Updated: 09:12 AM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકોને જમ્યા પછી આરામ કરવો ગમે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે જમ્યા પછી થોડું ચાલવું ખરેખર હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં.

લગભગ દરેકને નાનપણથી જ શીખવવામાં આવે છે કે જમી લીધા પછી ચાલવું જોઈએ. આ આદત માત્ર પાચનમાં જ મદદ નથી કરતી , પરંતુ વડીલોનું માનવું છે કે તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. જો કે પ્રશ્ન એ થાય કે જમ્યા પછી તરત જ ચાલવું સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે? કે તેના કેટલાક ગેરફાયદા પણ હોઈ શકે છે?

આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકોને જમ્યા પછી આરામ કરવો ગમે છે. કામ પર જવા માટે વહેલા ઉઠવાની અને મોડી સાંજે ઘરે પરત ફરવાની મજબૂરીને કારણે સ્વાસ્થ્ય પર ધ્યાન ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે જમ્યા પછી થોડું ચાલવું ખરેખર હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં.  ચાલો જાણીએ જમ્યા પછી ચાલવાના ફાયદા અને ગેરફાયદા.. 

પાચનમાં સુધારો કરે છે:
જમ્યા પછી હળવું ચાલવું પાચન પ્રક્રિયાને સરળ રીતે ચલાવવામાં મદદ કરે છે. તેનાથી પેટ ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી બચી શકાય છે.

બ્લડ શુગર કંટ્રોલ  
જમ્યા પછી ચાલવાથી બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલના સ્તરમાં સુધારો:
જમ્યા પછી નિયમિત ચાલવાથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું સ્તર ઘટાડી શકાય છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL)ના સ્તરમાં વધારો થાય છે. તે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

વજન નિયંત્રણ:
જમ્યા પછી ચાલવું એ કેલરી બર્ન કરવાની એક સરળ રીત છે. આ વજન નિયંત્રણમાં અને સ્વસ્થ વજન જાળવવામાં મદદ કરી શકે છે.

હવે જો નુકસાન વિશે વાત કરીએ તો.. 

Topic | VTV Gujarati

વધુ જમ્યા પછી ચાલવું:
જો તમે વધારે ખાધું હોય તો જમ્યા પછી તરત જ વોક કરવું તમારા માટે સારું નહીં હોય. આ પેટમાં બળતરા અથવા અસ્વસ્થતાનું કારણ બની શકે છે.

સાથે જ  ગંભીર બીમારી અથવા પાચન સંબંધી કોઈ ગંભીર સમસ્યાથી પીડાતા લોકોએ ભોજન પછી તરત જ ચાલવા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

વધુ વાંચો : આ જીવલેણ બીમારીથી દરરોજ થાય છે 3500 લોકોના મોત, જાણો લક્ષણો અને બચવાના ઉપાય

જો તમે જમ્યા પછી ચાલવા જવા માંગતા હોવ તો આ સાવચેતી રાખો
- જમ્યા પછી 15-20 મિનિટ પછી જ ચાલવાનું શરૂ કરો.
- હળવા અને ધીરે ધીરે ચાલો.
- વધારે બળ ન લગાવો અને શરીરના સંકેતો સમજો. 
- પુષ્કળ પાણી પીતા રહો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ