બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 12:03 PM, 3 October 2023
પોષક તત્વોથી ભરપૂર રાઈનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ વઘાર કરવાની સાથે સાથે આ બીજનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ થાય છે.
રાઈના નાના નાના દાણામાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફોરસ અને ઘણા પોષક તત્વ મળી આવે છે. જે હાડકાને સ્વસ્થ્ય રાખવાની સાથે તે પાચન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
ડાઈજેશન સ્વસ્થ્ય રાખે છે રાઈ
સરસવના દાણા પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકાર માનવામાં આવે છે. જે લોકોને કબજીયાત કે અપચાની સમસ્યા છે તેમના માટે રાઈના દાણા રામબાણ ઈલાજ છે. હકીકતે આ દાણા ફાઈબરથી ભરપૂર હોય છે જે મળ ત્યારને સરળ બનાવવામાં મદદ કરે છે જેનાથી પાચન શક્તિ વધે છે.
હાડકા માટે ફાયદાકારક
રાઈના દાણા હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તેમાં સેલેનિયમ નામનું ખનિજ હોય છે જે હાડકાને મજબૂત કરે છે. તેના ઉપરાંત રાઈમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ નખ અને દાંતને પણ સ્વસ્થ્ય રાખે છે.
હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક
સામાન્ય રીતે ભારતીય કિચનમાં સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરે છે જેનાથી તમારૂ હાર્ટ હેલ્ધી રહે છે.
માથાના દુખાવામાં રાહત
રાઈ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો તેમાં રાઈ ખૂબ જ ગુણકારી સાબિત થઈ શકે છે.
સ્કિન માટે ફાયદાકારક
બદલાતી સીઝનમાં સ્કીનને લગતી સમસ્યા થઈ શકે છે. એવામાં તમે પોતાના સ્કીન કેર રૂટીનમાં રાઈના દાણાનો ઉપયોગ કરી શકો છો જે સ્કીનને હાઈડ્રેટ રાખે છે સાથે જ ખિલને પણ કંટ્રોલ કરે છે. રાઈમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી ગુણ સોજાને ઓછો કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime