બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ICMRએ હેલ્ધી આહાર માટે શેર કરી ગાઈડલાઈન, જાણો એક દિવસમાં કેટલું અને શું ખાવું
Last Updated: 03:02 PM, 10 May 2024
ICMRએ ભારતીયો માટે રિવાઈઝ્ડ ડાયેટ ગાઈડલાઈન્સ જાહેર કરી છે તેમાં પ્રોટીન સપ્લીમેન્ટથી બચવાની સલાહ આપવામાં આવી છે. તેના ઉપરાંત ગાઈડલાઈન્સમાં આપણા આપણા ભોજન સાથે જોડાયેલી અમુક જરૂરી વાતોને પણ શેર કરી છે.
ADVERTISEMENT
ICMRએ શેર કરી ડાયેટ ગાઈડલાઈન્સ
ADVERTISEMENT
હૈદરાબાદ સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યૂટ્રીશને જરૂરી પોષક તત્વોની જરૂરીયાતોને પુરી કરવા અને ચેપી ન હોય તેના રોગોને રોકવા માટે ભારતીયો માટે ડાયેટ ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
ડીઝીઆઈનો હેતુ આઈસીએમઆર-એનઆઈએના નિર્દેશક ડો.હેમલતા આર કે લીડમાં નિષ્ણાંતોની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તે ઘણા વૈજ્ઞાનિક સમીક્ષાઓમાંથી પસાર થાય છે. તેમાં 17 ગાઈડલાઈન્સ લિસ્ટેડ કરવામાં આવી છે. આવો જાણીએ શું કહે છે ICMRની ગાઈડલાઈન્સ.
પ્રોટીન પાવડરના સેવન પર રોક
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બોડી બિલ્ડિંગ માટે પ્રોટીન સપ્લીમેન્ટ લેવાનો ઈનકાર કરવા પર જાર આપ્યો છે અને મીઠાનું સેવન મર્યાદીત પ્રમાણમાં કરવા ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડને ઓછુ કરવા અને સ્વસ્થ્ય ભોજન બનાવવા માટે ફૂડ લેબલ પર જાણકારી વાંચવાની ભલામણ કરી છે. ડીઝીઆઈમાં એનઆઈએને કહ્યું કે મોટા પ્રમાણમાં લાંબા સમય સુધી પ્રોટીન પાઉડર લેવા કે હાઈ પ્રોટીન કોન્સનટ્રેશ લેવાથી બોન મિનરલ લોસ અને કિડની ફેલિયરનો ખતરો વધી જાય છે.
ફક્ત 30% ફેટ લેવું જરૂરી
તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડાયેટમાં ખાંડ કુલ એનર્જી ઈનટેકના 5 ટકાથી ઓછી હોવી જોઈએ અને બેલેન્સ્ડ ડાયેટમાં અનાજ અને બજારથી 45 ટકા વધારે કેલેરી અને દાળ, બીન્સ અને મીટથી 15 ટકા સુધી કેલેરી ન મળાવવી જોઈએ. બાકી કેલેરી, નટ્સ, શાકભાજી ફળો અને દૂધને પોતાની ડાયેટમાં શામેલ કરો. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે કુલ ફેટનું સેવન 30 ટકા એનર્જીથી ઓછુ કે તેના બરાબર હોવું જોઈએ.
વધુ વાંચો: WhatsApp કોલિંગ ફિચરમાં થશે ફેરફાર, યુઝર્સને આવતી સમસ્યાથી મળશે છૂટકારો
વધારે અનાજ ખાવાથી થાય છે એમીનો એસિડની કમી
ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે ગાળ અને માંસની મર્યાદિત ઉપલબ્ધતા અને વધારે માંગના કારણે ભારતીય વસ્તુનો એક મહત્વપૂર્ણ ભાગ અનાજ પર ખૂબ જ વધારે નિર્ભર છે. જેના કારણે જરૂરી માઈક્રોન્યૂટ્રિએન્ટ્સ અને સુક્ષ્મ પોષક તત્વોનું સેવન ઓછુ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT