બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health benefits of having early dinner raat ko jaldi khana khane ke fayde
Dinesh
Last Updated: 10:42 PM, 10 March 2024
વડીલો હોય કે ડોક્ટર દરેક જણ રાત્રે વહેલા જમવાનું કહેતા હોય છે. તમે અવારનવાર સાંભળ્યું હશે કે મોડા જમવાથી બરાબર પચતું નથી અને ન તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આવો અમે તમને જણાવીએ કે, રાત્રિ ભોજનનો યોગ્ય સમય કયો અને વહેલા ભોજન લેવાથી તમારા સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો થાય છે
ઊંઘ સારી આવે
રાત્રે સમયસર ખોરાક ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. જેનાથી તમને ઊંઘવાનો પૂરતો સમય પણ મળે છે. જેથી તમે બીજા દિવસે તાજગી અનુભવી શકો.
પાચનક્રિયા સારી થાય છે
વહેલું રાત્રિભોજન કરવાથી તમારા હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. આ એક એવી સારી આદત છે જે તમારી પાચનક્રિયાને સુધારે છે. જેના કારણે ફેટ અને કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળતી નથી.
2 કલાકનો સમયગાળો
જમવા અને ઉંઘવા વચ્ચેના સમયમાં 2 કલાકનો ગેપ હોવા જરૂરી છે. જમીને તરત જ ઉઘવાથી ખોરાક સારી રીતે પાચન થતો નથી, તેમજ ન તો સારી ઊંઘ આવે. રાત્રે મોડા ભોજન કરનારા લોકોને એસિડિટી અને પેટ દર્દની તકલીફ વધુ હોય છે. આ બીમારીથી બચવા માટે રાત્રે ટાઈમસર ભોજન લેવું જોઈએ.
વજન જળવાઈ રહે
જો તમે 10 કે 11 વાગ્યા સુધીમાં સૂઈ જાઓ છો, તો તમારે ચોક્કસપણે 8 કે 9 વાગ્યા સુધીમાં ડિનર કરવું જોઈએ. આ પછી તમે વોક કરી શકો છો. જેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. અમે તમને જણાવી દઈએ કે, રાત્રિનું ભોજન વહેલું ખાવાથી ખોરાકના પાચનમાં પણ મદદ મળે છે. આ તમારા પેટને મોટા થવાથી પણ રોકી શકે છે.
ડાયાબિટીસનું જોખમ ઘટાડે
જ્યારે શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી ત્યારે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારે સૂવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા ખોરાક લેવો જોઈએ. આ તમારા શરીરને ખોરાકને ગ્લુકોઝમાં પરિવર્તિત કરવાની અને ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime