બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 12:30 PM, 13 October 2023
એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવા માટે લીલા શાકભાજી અને ફળોનું સેવન ખૂબ જ જરૂરી છે જો કોઈ વજન ઓછુ કરવા માંગે છે તો તે ભોજનમાં કાર્બ્સનું પ્રમાણ ઓછુ કરી સલાડનું વધારે સેવન કરી શકે છે. એવામાં ઘણા લોકો એવી ભુલ કરે છે કે તે અમુક શાકભાજીને રાંધીને ખાવાની જગ્યા પર તેને કાચા ખાવાનું શરૂ કરી દે છે. જેનાથી તેમને ગણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
તેનાથી સ્વાસ્થ્ય સંબંધિ મુશ્કેલીઓ પણ થઈ શકે છે. શાકભાજીને ફક્ત ધોવા જ પુરતા નથી. જો તમે તેનું સેવન કરો છો તો તેને ગરમ પાણીમાં ઉકાળી થોડુ સામાન્ય રાંધીને તેનું સેવન કરો. આવો જાણીએ અમુક એવા શાકભાજી વિશે જેને કાચા ખાવા ખતરનાક સાબિત થઈ શકે છે.
આ શાકભાજીને ન ખાઓ કાચા
અડવીના પાન
વરસાદની સીઝનમાં અડવીના પાનના પાત્રા લોકો ખૂબ જ પસંદ કરે છે. પરંતુ તમે જ્યારે તેનો ઉપયોગ કરો છો તો તેને ગરમ પાણીમાં ઉકાળી લો. હકીકતે તેના પર નાના નાના બેક્ટેરિયા હોય છે કારણ કે તે પ્રાકૃતિક રીતે જંગલી હોય છે. આ બેક્ટેરિયા પેટ અને મગજમાં ઘુસી શકે છે.
ફુલાવર
ફુલાવરમાં કીડા હોવાની સંભાવના હોય છે. તમે ફુલાવર, કોબી કે બ્રોકલી ક્યારેય કાચુ ન ખાઓ. કોબી કે ફુલાવરને રાંધતા પહેલા તેમાં થોડુ હળદર નાખીને બોયલ કરી લો.
કેપ્સીકમ મરચા
કેપ્સીકમ મરચા આજકાલ માર્કેટમાં ઘણા કલરમાં મળે છે. જેનો ઉપયોગ સલાડના રૂપમાં કરવામાં આવે છે. તમે તેનું સેવન કરતી વખતે તેના બીજને સારી રીતે કાઢીને તેને ગરમ પાણીમાં નાખીને ખાઓ. તેના બીજમાં ટેપવર્મના ઈંડા હોય છે. જે દેખાતા નથી.
પાલક
કાચા પાલકનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પાલકને સામાન્ય રીતે સલાડમાં કાચ્ચું નાખીને ખાવામાં આવે છે જે યોગ્ય નથી. પાલકને રાંધવાથી તમારી પાચનશક્તિ વધી શકે છે અને અમુક પોષક તત્વોથી પણ ભરપૂર મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime