બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 06:19 PM, 25 July 2023
શાસ્ત્રોમાં મંગળવાર અને શનિવારનો દિવસ બજરંગબલીને સમર્પિત હોય છે. આ દિવસે લોકો હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે હનુમાનજીની પૂજા કરવાથી મનુષ્યને બળ, બુદ્ધિ અને તેજની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ જીવનમાં આવનાર દરેક પ્રકારના કષ્ટ અને સંકટથી છુટકારો મળે છે. માટે હનુમાનજીને સંકટમોચક પણ કહેવામાં આવે છે.
હનુમાનજીની પૂજા મોટાભાગે પુરૂષ કરે છે કારણ કે હનુમાનજી એખંડ બ્રહ્મચારી અને મહાયોગી છે. માટે તેમની કોઈ પણ પ્રકારની પૂજામાં બ્રહ્મચાર્યના નિયમને ધ્યાનમાં રાખવામાં આવે છે. પરંતુ મહિલાઓ પણ હનુમાનજીની પૂજા કરી શકાય છે. જોકે મહિલાઓને અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
હનુમાનજીની પૂજામાં મહિલાઓ રાખો આ વાતનું ધ્યાન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime