બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / GURU GOCHAR 2024 GURU RASHI PARIVARTAN IN VRISHABH RASHI THE LUCK OF THESE 3 ZODIAC SIGNS

Guru Gochar / 2024માં ગુરૂ ગોચર થતા જ આ 3 રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે, પૂર્ણ થઇ જશે અટકેલા તમામ કામ

Manisha Jogi

Last Updated: 12:46 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુને સુખ, સંપત્તિ, વૈભવ, વિલાસિતા, ઐશ્વર્ય અને ધનનો કારક માનવામાં આવે છે. ગુરુ ગોચરથી તમામ રાશિના જાતકો પર અસર થાય છે. ગુરુના આ રાશિ પરિવર્તનથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ગુરુને ઐશ્વર્ય અને ધનનો કારક માનવામાં આવે છે
  • ગુરુ ગોચરથી તમામ રાશિના જાતકો પર અસર થશે
  • આ 3 રાશિના જાતકોને થશે અપાર લાભ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુને સુખ, સંપત્તિ, વૈભવ, વિલાસિતા, ઐશ્વર્ય અને ધનનો કારક માનવામાં આવે છે. ગુરુ ગોચરથી તમામ રાશિના જાતકો પર અસર થાય છે. ગુરુ એક વર્ષમાં એક રાશિમાંથી બીજી રાશાં પ્રવેશ કરે છે. ગુરુ ગ્રહ 1 મે 2024ના રોજ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી ગુરુ 3 મે 2024ના રોજ રાત્રે 10:08 વાગ્યે આ જ રાશિમાં અસ્ત તઈ જશે. ગુરુના આ રાશિ પરિવર્તનથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- આ રાશિના જાતકોને ગુરુ ગોચરથી લાભ થશે અને ભાગ્ય સાથ આપશે. ભાગ્ય સાથ આપવાને કારણે બગડેલા કામ પણ થવા લાગશે. નાણાંકીય યોગનું નિર્માણ થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. બેન્ક બેલેન્સ વધશે. બિઝનેસમાં નફો થશો, સારા સમાચાર મળશે. પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. 

કર્ક- આ રાશિના જાતકો માટે ગુરુ ગોચર શુભ સાબિત થઈ શકે છે. જીવનમાં આવનારી તમામ અડચણ દૂર થઈ જશે. આવકમાં વૃદ્ધિ થવાની સાથે સાથે નોકરીમાં પ્રગતિ થશે. જે કામની શરૂઆત કરશો, તેમાં સફળતા મળશે. ઓફિસમાં અધિકારીઓ ખુશ રહેશે, નવી નોકરી માટેનું પ્રપોઝલ પણ મળી શકે છે. 

સિંહ- સારા નિર્ણય લેવામાં સફળતા મળશે. કરિઅરમાં આગળ વધશો. ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. વૈવાહિક જીવન સુખમયી રહેશે. ઘરનો માહોલ સારો રહેશે અને આરોગ્ય સારું રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ