ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મિનરલ વોટર વેચતા વિક્રેતાને ત્યાં દરોડા, આરોગ્ય વિભાગે તપાસ કરતા અનેક નમૂના થયા ફેલ
Last Updated: 10:50 AM, 4 May 2025
ADVERTISEMENT
રાજકોટમાં મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. મિલરલ વોટરના જગ વેચતા વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમ્યાન 49માંથી 39 બ્રાન્ડના નમૂના ફેઇલ સાબિત થયા હતા
ADVERTISEMENT
ઉનાળામાં લોકો ઠંડા પાણીનો વધારે ઉપયોગ કરતા હોય છે, ડહોળુ કે અશુદ્ધ પાણી પીવાથી અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે , જેથી મિનરલ વોટર વેચતા વિક્રેતાઓએ પાણીની શુદ્ધતાના ધોરણો જાળવી રાખવા જરૂરી છે, પરંતુ આ ધોરણો ન જાળવીને લોકોના આરોગ્ય સાથે રમત રમાતી હોય છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ
ઘરમાં ઘુસી બંદુકની અણીએ વૃદ્ધ દંપતિને લૂંટવાનો પ્રયાસ, પડોશીઓએ પકડી પોલીસને હવાલે કર્યો
ADVERTISEMENT
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાણી નમુના ફેઇલ ગયા હોવાથી પાણીના વિક્રેતા સામે પગલા લેવામાં આવશે. આરોગ્ય વિભાગે વિક્રેતાને પાણી ન વેચવા પણ સૂચના આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ