બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dinesh
Last Updated: 05:46 PM, 16 January 2024
ગુજરાતમાં એક મેટ્રોપોલિટન અદાલતે મંગળવારે કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને 30 અન્ય લોકોને 2017ના કેસમાં નિર્દોષ છોડ્યા છે. તેમની ઉપર 2017માં રાજ્ય સરકારની નીતિઓ વિરોધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો.
ટ્રેન રોકવા મામલો
મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પીએન ગોસ્વામીની અદાલતે કોંગ્રેસના દલિત નેતા મેવાણીને નિર્દોષ જાહેર કર્યો છે. અમદાવાદ પોલીસે 2017માં મેવાણી સહિત અન્ય પર ટ્રેન રોકો પ્રદર્શન કર્યું હતું. જેમાં ટ્રેન 20 મિનિટ સુધી કાલૂપુર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવા મામલે મામલે દાખલ કરવમાં આવ્યો હતો. આ પ્રદર્શન રાજ્ય સરકારની નીતિઓ વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો.
વાંચવા જેવું: મોરબી પગારકાંડ મામલે મોટા સમાચાર, રાણીબાને મળી રાહત, કોર્ટે આપ્યો આદેશ
રેલવે એક્ટની કલમ 153 હેઠળ કેસ દાખલ કરાયો
મેવાણી અને અન્ય 30ની વિરૂદ્ધ ભારતીય દંડ સહિતાની વિવિધ કલમો દાખલ કરવામાં આવી હતી. 31માંથી 30 મહિલા હતી. જેમની વિરૂદ્ધ રેલવે એક્ટની કલમ 153 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2021માં એક સત્ર અદાલતે મેવાણીને નિર્દોષ જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અત્રે જણાવીએ કે, ગત વર્ષે અમદાવાદના ઈનકમ ટેક્સ સર્કલ પર 2016માં બખોડો કરવા તેમજ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના કેસમાં નિર્દોષ જાહેર કરાયો હતો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime