પવિત્ર શ્રાવણ / ઇતિહાસની અટારીએથી: જાણો સૌરાષ્ટ્રના આ શહેરમાં આવેલા 5200 વર્ષ જૂના મહાદેવનું મહાત્મ્ય

 From the balcony of history: Learn the greatness of the 5200 year old Mahadev temple in this city of Saurashtra

સૌરાષ્ટ્રનું જુનાગઢ શહેર અનેકો પૌરાણિક વિરાસતોથી સુસજ્જ છે, આ શહેરમાં અનેક એવા સ્થાન છે જેની પાછળ કોઈ ને કોઈ ધાર્મિક કે પૌરાણિક દંતકથાઓ જોડાયેલી હોય છે. હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના સંદર્ભે આવો જાણીએ જુનાગઢના પૌરાણિક મહાત્મય ધરાવતા નીલકંઠ મહાદેવને અને તેમનું આવાસ સ્થાન એવી મુચકુંદ ગુફાને...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ