બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / Former Gujarat Governor and senior BJP leader Omprakash Kohli passes away, Harsh Sanghvi tweets tributes
Vishal Khamar
Last Updated: 08:39 PM, 20 February 2023
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું 87 વર્ષની વયે નિધન થવા પામ્યું છે. ત્યારે આ દુઃખદ સમાચારથી રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી, નેતાઓ ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિય મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
गुजरात के पूर्व राज्यपाल, भाजपा के वरिष्ठ नेता ओमप्रकाश कोहली जी के निधन का समाचार अत्यंत दुःखद है।
— Harsh Sanghavi (@sanghaviharsh) February 20, 2023
उनका समर्पण और सेवाभाव लोगों को हमेशा प्रेरित करता रहेगा।
ॐ शांति🙏🏻
વર્ષ 1999-2000 દરમિયાન, તેઓ ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગષ્ટ 1935 માં દિલ્હી ખાતે થયો હતો. તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઓમ પ્રકાશ કોહલી ભારતના લોકશાહીના ઉપલા ગૃહ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને ગુજરાતના રાજ્યપાલ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજકારણી છે . તેઓ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય હતા . તેમણે દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રમુખની જવાબદારી નિભાવી છે અને 37 વર્ષથી વધુ સમયથી દિલ્હીની હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપી છે. વર્ષ 1999-2000 દરમિયાન, તેઓ ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા . ઈમરજન્સી દરમિયાન એમઆઈએસએ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી .
गुजरात के पूर्व राज्यपाल श्री ओमप्रकाश कोहलीजी के निधन की खबर सुनकर बहुत दुःख हुआ। देशसेवा के उनके समर्पण और उनका सरल स्वभाव सदैव स्मरण रहेगा। दिवंगत स्व. श्री ओपी कोहली जी की आत्मा को शांति मिले और भगवान उनको अपने चरणों में स्थान दें,यह प्रार्थना।
— Acharya Devvrat (@ADevvrat) February 20, 2023
રાજકારણની સાથે સાથે તેઓ લેખક પણ હતા
દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં અનુસ્નાતક પૂર્ણ કર્યું હતું. ઓમ પ્રકાશ કોહલી એક શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તેમજ લેખક પણ હતા. તેમણે 'ઓન ધ ફ્રન્ટ ઑફ નેશનલ સિક્યુરિટી', 'એજ્યુકેશન પોલિસી' અને 'ભક્તિ કાલના સંતોની સામાજિક ચેતના' જેવા પુસ્તકો લખ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime