બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાયજી મંદિર જળમગ્ન, ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:21 PM, 19 August 2025
1/6
2/6
3/6
4/6
ગીર સોમનાથમાં પ્રાચીન સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. સિઝનમાં પ્રથમ વખત ઘોડાપુર આવતા માધવરાયજી જળમગ્ર થયા હતા. ગત મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં પુર આવ્યું હતું. સરસ્વતી નદીમાં પુર આવતા લોકો ઉમટી પડ્યા હતા.
5/6
6/6
ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ થવા પામી હતી. મુશળધાર વરસાદથી જિલ્લામાં ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી. જિલ્લાના સુત્રાપાડામાં 9 ઈંચ, ગીર ગઢડામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તાલાળા અને ઉના બંને સ્થળે 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. અનેક વિસ્તારો અને લોકોના ઘરોના વરસાદી પાણી ફરી વળ્યું હતું. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ