કોરોના સંકટ / ઈતિહાસમાં પ્રથમવાર કચ્છના માતાના મઢમાં આવી રીતે યોજાશે નવરાત્રી

first time Ashapura temple closed Navratri kutch

કચ્છના ઈતિહાસમાં પ્રથમવાર માઇ ભક્તોની ગેરહાજરીમાં જ માતાના મઢમાં નવરાત્રી યોજાશે. નવરાત્રી દરમિયાન મંદિરમાં ભક્તોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય માતાના મઢ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ