નવો વળાંક / પિતાએ મુંબઈની પોલીસને કહ્યું હતું કે મને સુશાંતની મોતમાં કોઈ શંકા નથી, જાણો ચોંકાવનારો ખુલાસો

Father tells Mumbai police:

સુશાંત કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. સુશાંત ના પિતા કે.કે. સિંહે મુંબઈ પોલીસને આપેલા નિવેદન અનુસાર, 14 જૂન પહેલા સુશાંત સિંહની તબિયત સારી ન હતી. તેમણે જણાવ્યું હતું કે 7 જૂને તેમની અને સુશાંતની વાતચીત થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ