Republic Day 2020 / બાબાસાહેબ આંબેડકરે એવું કેમ કહ્યું હતું કે ‘હું બંધારણને બાળી નાંખનાર પહેલો વ્યક્તિ હોઈશ ’

father of the indian constitution dr ambedkar wanted to burn it

200 વર્ષની ગુલામી બાદ ભારત આઝાદ તો થયો પણ તેને ચલાવવાં માટે એક બંધારણની જરુર હતી. ત્યારે બાબાસાહેબ આંબેડકરે 2 વર્ષ 11 મહિના અને 17 દિવસમાં આ બંધારણ તૈયાર કર્યું હતું. જેને 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતમાં અમલમાં મુકાયું હતું. જે બંધારણને આપણે આપણો ધર્મ , ફરજ અને સન્માન માનીએ છીએ તે જ બંધારણને બાબાસાહેબ આંબેડકરે સળગાવવાની વાત કરી હતી. તેમણે આવી વાત કેમ કરી હતી?

બ્રેકિંગ ન્યૂઝ