બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / મઘા નક્ષત્રમાં બિરાજમાન કેતુ, આ 4 રાશિવાળાઓનું ભાગ્ય ચમકશે
6 ફોટો ગેલેરી
Last Updated: 05:47 PM, 30 July 2026
1/6
જ્યોતિષમાં કેતુને મોક્ષ, આત્મજ્ઞાન અને આધ્યાત્મિકતાનો કારક માનવામાં આવે છે. તે વ્યક્તિને ભૌતિક સુખોમાંથી દૂર લઈ જઈ આંતરિક શાંતિ તરફ વાળે છે અને પૂર્વ જન્મના કર્મોનું ફળ આપે છે. હવે રહસ્યમય છાયા ગ્રહ કેતુ અમુક રાશિઓની કિસ્મત બદલવાની તૈયારીમાં છે. મઘા નક્ષત્રમાં બિરાજમાન કેતુ ડિસેમ્બર મહિના સુધી રહેશે. આ દરમિયાન અચાનક મોટો ધનલાભ અને કરિયરમાં જોરદાર ઉછાળો કોને મળવાનો છે? ચાલો જાણીએ કે આ વખતે કઈ રાશિઓના નસીબ ચમકવાના છે.
2/6
3/6
4/6
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ