પરંપરા / ગુજરાતના આ ગામમાં રાજવીની યાદમાં યોજાય છે મેળો, ઘોડિયાની માનતાથી સંતાનપ્રાપ્તિ થવાની માન્યતા

fair of gujarat lakhtar karansinhji zala bapuraj

રજવાડા સમયે સ્ટૅટ ગણાતા લખતરમાં આજે પણ 98 વર્ષથી રાજવીની યાદમાં યોજાય છે બાપુરાજનો મેળો. જેને ત્યાં સંતાન નથી તેઓ રાખે છે ઘોડિયાની માનતા. મોટી સંખ્યામાં ગ્રામજનો અને રાજપરિવારના સભ્યો મેળામાં રહે છે ઉપસ્થિત. આ ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ