બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Do you have PF account? So write this date, how much interest will start coming
Hiralal
Last Updated: 03:27 PM, 24 July 2023
જે લોકો પીએફનું ખાતું ધરાવે છે તેમને માટે સારા સમાચાર છે. આવા લોકોને હવે તેમના પીએફ બેલેન્સ પર વધારાનું વ્યાજ મળશે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં પીએફ પર 8.10 ટકાને બદલે 8.15 ટકા વ્યાજ આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે આ માટે એક નોટિફીકેશન પણ બહાર પાડ્યું છે.
ક્યારથી આવશે પીએફના પૈસા
કર્મચારીઓને ઓગસ્ટ 2023થી તેમના પીએફ ખાતાનું વધેલું વ્યાજ મળવા લાગશે. જો કે તે તબક્કાવાર આવશે.
11 લાખ કરોડ પીએફની જમા રકમ પર વ્યાજ તરીકે મળશે 90,000 કરોડ
ઈપીએફ બોર્ડના વ્યાજ વધારાના નિર્ણય બાદ 11 લાખ કરોડ રૂપિયાના ઈપીએફમાં જમા મૂળ રકમ પર ખાતામાં વ્યાજ તરીકે 90,000 કરોડ રૂપિયા જમા થશે. 2021-22માં ઇપીએફ ખાતાધારકોના ખાતામાં 9.56 લાખ કરોડ રૂપિયાની મૂળ રકમ પર વ્યાજ તરીકે 77,424.84 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
કેટલું વધ્યું પીએફ પરનું વ્યાજ
નાણા મંત્રાલય હેઠળના ઈપીએફઓએ 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી છે જે ઓગસ્ટ 2023થી કર્મચારીઓના ખાતામાં આવવાનું ચાલું થઈ જશે.
ઈપીએફઓએ બહાર પાડ્યો પરિપત્ર
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ તમામ ઝોનલ ઓફિસોના ઇન્ચાર્જને પત્ર લખીને જાણકારી આપી છે કે કેન્દ્ર સરકારે 2022-23 માટે ઈપીએફમાં 8.15 ટકા વ્યાજ ક્રેડિટને મંજૂરી આપી દીધી છે. ઇપીએફઓએ આ મંજૂરી મળ્યા બાદ ઝોનલ ઓફિસના ઇન્ચાર્જ અને ક્ષેત્રીય કાર્યાલયોના ઇન્ચાર્જ અધિકારીઓને ઇપીએફના સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા કરાવવા માટે જરૂરી આદેશ જારી કરવા જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime