બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Megha
Last Updated: 09:46 AM, 15 April 2024
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જે કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઘણી વાર અજાણતા ઘરમાં એવી વસ્તુઓ ભેગી કરવા લાગીએ છીએ, જે ભવિષ્યમાં ક્યારેય પણ કામ આવતી નથી. આ વસ્તુઓ ઘરમાં મુકીને ભૂલી જઈએ છીએ. આ નાનકડી ભૂલને કારણે ઘર તથા પરિવારના માથે મોટી મુશ્કેલી આવી શકે છે.
જો તમે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અને ખુશ રહેવા માંગો છો, તો આ વસ્તુને ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ. આ વસ્તુને કારણે ઘરમાં કંગાળી અને અશાંતિ ફેલાઈ શકે છે. ઘરમાં ઘણી બધી વસ્તુઓ રાખવાની મનાઈ છે, જેમાં બંધ ઘડિયાળ રાખવાથી આપણા પરિવારને કોઈક પ્રકારની મુશ્કેલી આવી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણીવાર કોઈ વસ્તુ જૂની થઈ જાય તો તેને ઘરના કોઈને કોઈ ખૂણામાં સુરક્ષિત રાખીએ છીએ. લોકો દિવાલ પર લટકતી ઘડિયાળ સાથે પણ આવું જ કરે છે. જો ઘડિયાળ કોઈપણ રીતે ખરાબ થઈ જાય અથવા બંધ થઈ જાય, તો તેને બહાર કાઢીને ઘરના કોઈ ખૂણામાં રાખવામાં આવે છે. પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી સકારાત્મક ઉર્જા ઓછી થાય છે.
ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેના કારણે ઘરમાં તણાવનું વાતાવરણ સર્જાય છે અને આ નકારાત્મક ઉર્જા પણ ઘણી સમસ્યાઓનું કારણ બને છે.જ્યોતિષ અનુસાર ભૂલથી પણ ઘરમાં ઘડિયાળ બંધ રાખવાની ભૂલ ન કરવી જોઈએ. ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી સંપત્તિનો પણ નાશ થાય છે અને ઘરનો માલિક ગરીબી તરફ આગળ વધે છે.
જે ઘરમાં તણાવનું વાતાવરણ હોય છે, તે ઘરના લોકો ક્યારેય પ્રગતિ કરી શકતા નથી. તેથી, જો તમે પણ તમારા ઘરમાં ક્યાંક બંધ કરેલી રાખેલી હોય, તો આજે જ તેને બહાર કાઢીને ફેંકી દો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime