બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Do you also keep this one thing at home remove it otherwise poverty may occur

વાસ્તુશાસ્ત્ર / શું તમે પણ ઘરમાં આ એક વસ્તુ રાખી મૂકી છે? તો તુરંત કાઢી નાખજો, નહીંતર આવી શકે છે દરિદ્રતા

Megha

Last Updated: 09:46 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જેનાથી ઘરની સકારાત્મકતા પર કોઈ અસર પડે. પરંતુ, લોકો ઘણીવાર જૂની વસ્તુઓને ફેંકી દેવાને બદલે સુરક્ષિત રીતે પોતાના ઘરમાં રાખે છે, જે યોગ્ય નથી.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જે કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઘણી વાર અજાણતા ઘરમાં એવી વસ્તુઓ ભેગી કરવા લાગીએ છીએ, જે ભવિષ્યમાં ક્યારેય પણ કામ આવતી નથી. આ વસ્તુઓ ઘરમાં મુકીને ભૂલી જઈએ છીએ. આ નાનકડી ભૂલને કારણે ઘર તથા પરિવારના માથે મોટી મુશ્કેલી આવી શકે છે. 

these vastu tips remember while hanging wall clocks

જો તમે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અને ખુશ રહેવા માંગો છો, તો આ વસ્તુને ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ. આ વસ્તુને કારણે ઘરમાં કંગાળી અને અશાંતિ ફેલાઈ શકે છે. ઘરમાં ઘણી બધી વસ્તુઓ રાખવાની મનાઈ છે, જેમાં બંધ ઘડિયાળ રાખવાથી આપણા પરિવારને કોઈક પ્રકારની મુશ્કેલી આવી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણીવાર કોઈ વસ્તુ જૂની થઈ જાય તો તેને ઘરના કોઈને કોઈ ખૂણામાં સુરક્ષિત રાખીએ છીએ. લોકો દિવાલ પર લટકતી ઘડિયાળ સાથે પણ આવું જ કરે છે. જો ઘડિયાળ કોઈપણ રીતે ખરાબ થઈ જાય અથવા બંધ થઈ જાય, તો તેને બહાર કાઢીને ઘરના કોઈ ખૂણામાં રાખવામાં આવે છે. પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી સકારાત્મક ઉર્જા ઓછી થાય છે. 

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે ગરીબી અને  વાસ્તુદોષ | welcome 2023 remove these bad luck things from the house before  the new year

ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેના કારણે ઘરમાં તણાવનું વાતાવરણ સર્જાય છે અને આ નકારાત્મક ઉર્જા પણ ઘણી સમસ્યાઓનું કારણ બને છે.જ્યોતિષ અનુસાર ભૂલથી પણ ઘરમાં ઘડિયાળ બંધ રાખવાની ભૂલ ન કરવી જોઈએ. ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી સંપત્તિનો પણ નાશ થાય છે અને ઘરનો માલિક ગરીબી તરફ આગળ વધે છે. 

જે ઘરમાં તણાવનું વાતાવરણ હોય છે, તે ઘરના લોકો ક્યારેય પ્રગતિ કરી શકતા નથી. તેથી, જો તમે પણ તમારા ઘરમાં ક્યાંક બંધ કરેલી રાખેલી હોય, તો આજે જ તેને બહાર કાઢીને ફેંકી દો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ