બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / do these measures at the beginning of the new year

ધર્મ / સુખ, સમૃદ્ધિ, શાંતિ માટે 2024ની શરૂઆતમાં કરો આ કારગર ઉપાય, 365 દિવસ રહેશે સૂર્યદેવની કૃપા, કષ્ટ ભસ્મ થશે

Arohi

Last Updated: 04:20 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Year 2023: જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2024 મંગળ મય રહેવાનું છે અને બધા લોકો માટે સારૂ રહેશે. ત્યાં જ નવા વર્ષમાં ઘરમાં સુખ સમૃદ્ધિ, ધન, વૈભવ અને માંગલિક સુખ બની રહે તેના માટે જાતકને અમુક ઉપાય કરવા જોઈએ.

  • 2024ની શરૂઆતમાં કરો આ ઉપાય 
  • આખુ વર્ષ નહીં થાય કોઈ મુશ્કેલીઓ 
  • ઘરમાં બની રહેશે સુખ સમૃદ્ધિ, ધન, વૈભવ

2024 હવે થોડા દિવસોમાં જ દસ્તક આપશે. જો તમે નવા વર્ષના પહેલા દિવસે દેવી દેવતાઓની પૂજા કરો છો તો તેમની કૃપાથી આખુ વર્ષ સારી રહેશે. ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર થશે અને ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થશે. ત્યાં જ જો તમે નવા વર્ષની શરૂઆતમાં કોઈ ઉપાય કરો છો તો આ આખુ વર્ષ બરકત રહેશે. 

જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2024 મંગળ મય રહેવાનું છે અને બધા લોકો માટે સારૂ રહેશે. ત્યાં જ નવા વર્ષમાં ઘરમાં સુખ સમૃદ્ધિ, ધન, વૈભવ અને માંગલિક સુખ બની રહે તેના માટે જાતકને અમુક ઉપાય કરવા જોઈએ. 

નવા વર્ષની શરૂઆત માટે કરો આ ઉપાય 

સૂર્ય દેવની કરો પૂજા 
હિંદૂ ધર્મમાં સૂર્ય દેવનું ખાસ મહત્વ છે. જો તમે દરરોજ સૂર્ય દેવની આરાધના કરો છો તો તમારા જીવનમાં બધા પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે. માટે નવા વર્ષના પહેલા દિવસે જો તમે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરી તેમની આરાધા કરો છો તો આખુ વર્ષ શારીરિક કષ્ટથી મુક્તિ મળશે અને આર્થિક સંકટ પણ સમાપ્ત થઈ જશે. 

તુલસીનો છોડ લાવો 
માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ લાગવવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.ત્યાં જ નવા વર્ષની શરૂઆતમાં કે જુના વર્ષના અંતિમ દિવસે ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવો તો ક્યારેય પણ ધનની કમી નહીં થાય. માન્યતા છે કે જો તમે નવા વર્ષના પહેલા દિવસે પૂજા પાઠ કરો છો તો દેવી દેવતાની કૃપાથી આખુ વર્ષ સુખ સમૃદ્ધિની સાથે પસાર થાય છે.

ત્યાં જ જો તમે નવા વર્ષનો પહેલો દિવસ હનુમાનજીની પૂજા કરી ચોલા ચડાવો છો તો ભગવાન બજરંગબલી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી વર્ષ સુધી જાતકો પર કોઈ પણ સંકટ નથી આવતું. નવા વર્ષની શરૂઆતમાં ગાયત્રી મંત્રનો જાપ કરો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ