બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:56 PM, 9 August 2026
1/6
હિંદુ ધર્મમાં સૂર્યાસ્તનો સમય ગોધૂલિ બેલા કહેવાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ સમયે કેટલાક કામો ભૂલથી પણ ન કરવા જોઈએ. આ વર્જિત કાર્યો કરવાથી વ્યક્તિ પર નકારાત્મક અસર પડે છે અને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. વાસ્તુ અનુસાર સૂર્યાસ્ત પછી કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ નહીં. માન્યતા છે કે સાંજે પૈસાનું લેન-દેન કરવાથી ઘરમાં બરકત અને સમૃદ્ધિ ઘટે છે. ક્યારેક તો જીવનમાં ધનની અછત પણ અનુભવવી પડે છે. પણ શા માટે સૂર્યાસ્ત પછી પૈસા ઉધાર ન આપવા? ચાલો જાણીએ તેની પાછળની વાત.
2/6
3/6
સૂર્યાસ્ત પછી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે. આ સમયે પૈસાનું વ્યવહાર કરવાથી જીવનમાં વિવાદ કે છેતરપિંડી જેવી સમસ્યાઓ આવી શકે છે. તેથી સાંજે કોઈને પૈસા ઉધાર ન આપો. એવું પણ માનવામાં આવે છે કે સાંજે આપેલા પૈસા લાંબા સમય સુધી અટકી જાય છે અને સહેલાઈથી પાછા મળતા નથી.
4/6
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ