બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ધર્મ / DIWALI 2023 Dhanteras: Buy things today for auspicious work or worship, but should not be used on this da
Megha
Last Updated: 08:20 AM, 10 November 2023
દર વર્ષે ધનતેરસનો તહેવાર ગુજરાતી કેલેન્ડર મુજબ આસો વદ તેરસના રોજ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ અમૃતના પાત્ર સાથે પ્રગટ થયા હતા.આ કારણથી લોકો તે દિવસે ઘરમાં વાસણો ખરીદે છે અને પૂજા કરે છે.
ધનતેરસના દિવસે શેની ખરીદી કરવી જોઈએ?
આજે ધનતેરસ છે અને આખા વર્ષ દરમિયાન ધનની વૃદ્ધિ કરવા માટે આજના દિવસે તાંબાનું વાસણ ખરીદવું શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાનું પણ મહત્વ છે. ઘણા લોકો લક્ષ્મી-ગણેશ કોતરેલા સોના અને ચાંદીના સિક્કા ખરીદે છે, જ્યારે સ્ટીલ, પિત્તળ અથવા તાંબા વગેરેના વાસણો ખરીદતા લોકો પણ બજારમાં જોવા મળે છે.
ધનતેરસ પર ખરીદી માટે શુભ મૂહર્ત ક્યારે?
ધનતેરસ પર ખરીદી માટે શુભ મૂહર્તની વાત કરીએ તો ધનતેરસ 10 નવેમ્બર 2023 ના રોજ બપોરે 12:35 વાગ્યે શરૂ થશે અને 11 નવેમ્બર 2023 ના રોજ 01:57 PM પર સમાપ્ત થશે. જેમાં પ્રદોષ કાલ - સાંજે 05:29 થી 08:07 સુધી રહેશે, વૃષભ સમયગાળો - સાંજે 05:46 થી 07:42 સુધી, ધનતેરસ પૂજા મુહૂર્ત -05:46 PM થી 07:42 P એટલે કે 01 કલાક 56 મિનિટ સુધીના સમયમાં કરવાની રહેશે. સાથે જ જો ખરીદીનો સમયની વાત કરીએ તો 05:05 PM થી 06: 41 PM સુધી સારો મૂહર્ત છે.
ધનતેરસના દિવસે ખરીદેલ વસ્તુનો ઉપયોગ ક્યારે કરવો?
ધનતેરસ પર ખરીદી કરવા માટેના કેટલાક નિયમોનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. આ નિયમોની અવગણના કરવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે. આ સાથે જ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે ધનતેરસના દિવસે જે પણ વસ્તુની ખરીદી કરવામાં આવે છે તેનો દિવાળી સુધી ઉપયોગ ન કરવો જોઈએ. દિવાળીના દિવસે તેને દેવી લક્ષ્મીની સામે રાખીને પૂજા કર્યા બાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy