બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપમાં કઈ ટીમ બનશે ચેમ્પિયન? વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડીએ આપ્યું આ ટીમનું નામ

ક્રિકેટ / T20 વર્લ્ડ કપમાં કઈ ટીમ બનશે ચેમ્પિયન? વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડીએ આપ્યું આ ટીમનું નામ

Last Updated: 04:27 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારાએ આગામી ટી20 વર્લ્ડ કપ માટે પોતાની મનપસંદ ટીમનું નામ જણાવ્યું છે. કુમાર સંગાકારાનું માનવું છે કે આ ટીમે ટી20 વર્લ્ડ કપ માટે ખૂબ જ મજબૂત સ્ક્વોડની પસંદગી કરી છે.

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારાએ આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભારતને મજબૂત દાવેદાર ગણાવ્યું છે. સંગાકારાએ ભારતના સ્ક્વોડના વખાણ કર્યા અને તેમની શક્તિશાળી બેટિંગ ક્રમ, શાનદાર ઓલરાઉન્ડર્સ અને શાનદાર સ્પિન આક્રમણ પર પ્રકાશ પાડ્યો છે.

team-india-1_9_0_0

પૂર્વ શ્રીલંકાઈ કેપ્ટનનું માનવું છે કે ભારતીય ટીમની પાસે શાનદાર સંયોજન છે. જેને તે સ્થિતિના હિસાબથી આઝમાઈ શકે છે. સંગાકારાનું માનવું છે કે હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માની ટીમ સંયોજનના આધાર પર પિચ અને વિરોધના હિસાબથી જાણીને સિલેક્ટ કરવામાં આવી છે.

શું કહ્યું કુમાર સંગાકારાએ?

કુમાર સંગાકારાએ જણાવ્યું, "ભારતની ખૂબ જ મજબૂત સ્ક્વોડ છે. તેનો બેટિંગ ક્રમ કવર છે. તેમની પાસે ઓલરાઉન્ડર્સ છે. તેમનું સ્પીન આક્રામણ ઉચ્ચ ક્વોલિટીનું છે અને તેમની પાસે એક સંયોજન છે જે સ્થિતિના હિસાબથી વાપસી શકાય છે. સ્થિતિઓને જાણતા મને વિશ્વાસ છે કે રાહુલ દ્રવિડ અને રોહિત શર્માને સારો આઈડિયા છે કે વર્લ્ડ કપમાં તેમને કેવી રીતે સ્ક્વોડ જોઈતો હતો. "

Team-India-t.jpg

વધુ વાંચો: વિરાટ કોહલીને પછાડી ધોનીના ધુરંધર ખેલાડીએ ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી, જુઓ રન રેકોર્ડ

તેમણે આગળ કહ્યું, "સારી વાત એ છે કે ભારતીય ટીમની પાસે બે કે ત્રણ સંયોજન છે. તે નિર્ભર કરે છે કે તેમના સંયોજનથી બેટિંગ ક્રમ મજબૂત થશે કે પછી બોલિંગ વિભાગ. પરંતુ આ ખૂબ જ સંતુલિત સ્ક્વોડ છે. ખૂબ જ મજબૂત સ્ક્વોડ છે અને ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સમાં મજબૂત સાબિત થાય છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ