બ્રેકિંગ ન્યુઝ
વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ
દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન
રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા
પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
Last Updated: 04:25 PM, 2 May 2024
વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. આ પરિવર્તનથી દરેક રાશિના લોકો પર અસર પડે છે. ત્યારે ગુરુ ગ્રહ 3 મે 2024ના રોજ વૃષભ રાશિમાં અસ્ત થવાના છે. તેના કારણે વિવિધ રાશિના જાતકો પર અલગ અલગ પ્રભાવ પડશે. આવો જાણીયે ગુરુના વૃષભમાં પ્રવેશથી કઈ રાશિના જાતકોને ફાયદો થવા જઈ રહ્યો છે.
ADVERTISEMENT
મેષ રાશિ
ગુરુના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકોને વસ્ત્ર ઉપહારમાં મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. આત્મવિશ્વાસ વધી શકે છે. વ્યાપાર કરતા લોકોને ફાયદો થઈ શકે છે. મન શાંત અને પ્રસંન્ન રહેશે. શૈક્ષણિક કાર્યમાં સુધાર થશે.
ADVERTISEMENT
મિથુન રાશિ
મિથુન રાશિવાળાને પરિવારથી સહયોગ મળશે. પારિવારીક જીવનમાં સુખ આવશે. મન પ્રસંન્ન અને આત્મવિશ્વાસથી ભરપુર રહેશે. નોકરીમાં પ્રગતી થશે. તમારી આવક વધી શકે છે. વ્યાપારમાં સંતોષકારક રીઝલ્ટ મળશે.
કન્યા રાશિ
ગુરુના પરિવર્તનથી કન્યા રાશિના જાતકોને ફાયદો થશે. દાંપત્ય જીવન સુખમય રીતે પસાર થશે. ક્યાંય ઈન્વેસ્ટ કરવા પર ફાયદો થશે. જો તમે વ્યાપાર કરો છો તો તમને લાભ થશે. મિત્રના સહયોગથી નોકરી મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
વ્યાપારમાં તમને લાભની ખબર મળી શકે છે. તમારી સંપત્તિમાં વધારો થશે. મન પ્રસંન્ન રહેશે. આવક સંતોષકારક રહેશે. આ રાશિના જાતકોને શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળી શકે છે. સંગીતમાં રસ આવી શકે છે.
આ પણ વાંચોઃ
આ ભૂલો કરશો તો શનિ દેવ થશે કોપાયમાન, રૂપિયાની તંગી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો કરવો પડશે સામનો
ધન રાશિ
ગુરુના વૃષભમાં ગોચરથી ધન રાશિના જાતકોને પણ લાભ થવા જઈ રહ્યો છે. મિત્રના સહયોગથી કારોબારમાં સુધાર આવી શકે છે. વ્યાપારમાં સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. પરિવારથી સુખ મળી શકે છે. માનસિક શાંતિ મળશે, આત્મવિશ્વાસ વધશે. તમારી વાણીનો પ્રભાવ વધશે.
Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT