બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / diabetes patients summer season eat these foods

હેલ્થ ટિપ્સ / ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓએ કેવો આહાર લેવો જોઈએ? ડાયેટમાં સામેલ કરો આ સુપર ફૂડ

Arohi

Last Updated: 01:24 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diabetes Care: ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓને પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળાની ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું જોઈએ આવો જાણીએ.

ખરાબ લાઈફસ્ટાઈલ અને ભોજનના કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. વૃદ્ધોની સાથે યુવા વર્ગ પણ ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે. જે લોકોને પહેલાથી જ ડાયાબિટીસ છે તેમણે પોતાના ભોજન અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી વસ્તુઓમાં બેદરકારી ન રાખવી જોઈએ. બેદરકારીથી આ બીમારી વધારે ખતરનાક થઈ જાય છે. 

ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર ઉનાળામાં ડાયાબિટીસના રોગીઓને પોતાના ભોજન પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાની હેલ્થને સારી બનાવવા માટે અમુક લોકો લાઈટ ફૂડ કે લિક્વિડ ડાયેટને ફોલો કરે છે. જાણો કે શુગરના દર્દીઓને પોતાની ડાયેટમાં કઈ વસ્તુઓને શામેલ કરવી જોઈએ. 

લીલા શાકભાજી 
ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર ઉનાળામાં દર્દી પોતાની ડાયેટમાં લીલા શાકભાજીને શામેલ કરે. પોતાના ભોજનમાં ખીરા કાકડી, કેપ્સીકમ, અને લીલીભાજી જેવી વસ્તુઓને શામેલ કરે. તેને ખાવાથી તમે હેલ્ધી તો રહેશો જ સાથે જ તમારૂ બ્લડ શુગર પણ સ્થિર રહેશે. 

ફાઈબર વિટામિનથી ભરપૂર ફૂડ
પાલક અને કેળા જેવા શાકભાજીમાં ફાઈબરની સાથે સાથે વિટામિન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેની સાથે જ તેને ખાવાથી ડાયાબિટીસના દર્દી હાઈડ્રેટ પણ રહેશે. આ રીતે કેપ્સીકમ ખાવાથી તમને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળશે. જેનાથી તમારી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. 

એલોવેરા જ્યૂસ 
સ્કીન માટે ઉપયોગમાં લેવામાં આવતું એલોવેરા ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર આ ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ આપણા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. 

વધુ વાંચો :  શરીરને મળશે ઇમ્યુનિટી બૂસ્ટથી લઇને અનેક પ્રકારના ફાયદા, બસ રોજ સવારમાં ઉઠીને કરો આ કાર્ય

એક્સપર્ટ્સ અનુસાર એલોવેરામાં વિટામિન-સી અને ઈ મળી આવે છે. એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછુ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દી માટે આ ખૂબ જ ફાયદાકારક છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ