ઘણું જીવો / ધૈર્યરાજને મળ્યું નવું જીવન : મુંબઇમાં આપવામાં આવ્યું 16 કરોડનું ઈન્જેક્શન, જાણો શું કહી રહ્યા છે ડૉક્ટર

DHAIRYARAJ GIVEN 16 CRORE INJECTION IN MUMBAI

SMA-1 નામક ગંભીર બીમારીથી પીડિત ધૈર્યરાજને 16 કરોડનું ઈંજેક્શન આપી દેવામાં આવ્યું છે અને બાળક હાલમાં સ્વસ્થ હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ