લાલિયાવાડી / પાવાગઢમાં 3 દિવસથી રોપવે સેવા બંધ, શ્રદ્ધાળુઓ માંચીથી પરત ફરવા મજબૂર, વાતાવરણનું વાહિયાત કારણ.!

Devotees forced to return from Manchi after ropeway service stopped in Pavagadh for 3 days

પાવાગઢ ખાતે છેલ્લા ત્રણ દિવસથી રોપ-વે સેવા બંધ રહેતા યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રોપ વે સંચાલકો દ્વારા વાતારવણનું કારણ આપી રોપ-વે સેવા બંધ કરાઈ હોવાનું જણાવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ