બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
VTV / delhi minister satyendra jains health deteriorates suffers
Kavan
Last Updated: 04:10 PM, 19 June 2020
આપને જણાવી દઇએ કે, ગત સોમવારની રાતે સત્યેન્દ્ર જૈનની અચાનક તબિયત બગડતા તેમને પૂર્વી દિલ્હી સ્થિત રાજીવ ગાંધી સુપર સ્પેશિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ મંગળવારે રાતે ફરીવાર તેમની તબિયત બગડતા બુધવારે ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સંભાળી રહ્યા છે તેમનો પદભાર
Delhi Health Minister Satyendar Jain, who has tested positive for COVID19, put on oxygen support after his lung infection increases: Office of Delhi Health Minister
— ANI (@ANI) June 19, 2020
(file pic) pic.twitter.com/RLnOeky0W4
તેમની ગેરહાજરીમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તેમના મંત્રાલયનો પદભાર સંભાળી રહ્યા છે. તેમના તમામ પ્રકારના વિભાગનો પ્રભાવ સિસોદિયા હાલ સંભાળી રહ્યા છે. સ્વસ્થ થઇને કામ પર પરત ફરવા સુધી સત્યેન્દ્ર જૈન 'Minister without portfolio' રહેશે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 50 હજાર
કોરોનાવાયરસના આંકડા પર નજર નાખો તો, દેશમાં મહારાષ્ટ્ર કોરોનાવાયરસના કેસ સાથે મહારાષ્ટ્ર અને તામિલનાડુ પછી દિલ્હી ત્રીજા સ્થાને છે. 19 જૂન સવાર સુધીમાં, કોરોના કેસની કુલ સંખ્યા 49,979 પર પહોંચી ગઈ છે. તેમાંથી 26,669 કેસ સક્રિય છે. તે જ સમયે, 21,341 લોકો પુન:પ્રાપ્ત થયા છે. અહીં કોરોનાથી 1969 લોકો મૃત્યુ પામ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ