રામાનંદની રામાયણ બાદ પણ ટીવી પર ઘણી રામાયણ આવી. જેને લઇને રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખલિયાએ હેરાની વ્યક્ત કરી. દીપિકાએ કહ્યું મને નથી ખબર કેમ હજુ સુધી રામાયણ બનાવે છે. દર વર્ષો લોકો નવી રામાયણની સાથે આવે છે. મને લાગે છે કે હવે આ બધુ બંધ થઇ જવું જોઇએ.
રામાયણ પર આમ તો ઘણી ફિલ્મો અને શોઝ બન્યા છે, પરંતુ રામાનંદ સાગરની રામાયણ જેવી સફળતા આજ સુધી કોઇને મળી નથી. આ શો એ 33 વર્ષ પહેલા પણ ઇતિહાસ રચ્યો હતો અને આજે 3 દશકો બાદ પણ એની લોકપ્રિયતા ઓછી થઇ નથી.
રામાનંદની રામાયણ બાદ પણ ટીવી પર ઘણી રામાયણ આવી. જેને લઇને રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખાલિયાએ હેરાની વ્યક્ત કરી છે. એક મીડિયા રિપોર્ટ સાથે વાતચીતમાં દીપિકાએ કહ્યું- મને નથી ખબર લોકો કેમ હજુ સુધી રામાયણ બનાવે છે. દર વર્ષે લોકો નવી રામાયણની સાથે આવે છે. મને લાગે છે કે હવે આ બધુ બંધ થઇ જવું જોઇએ. મને એ વિચારીને હૈરાની થાય છે કે એ લોકો એવા પ્રયત્નો જ કેમ કરે છે. જ્યારે તમારી પાસે કોઇ ચીજ છે તો એને રિપીટ કરવાની જરૂર કેમ છે. આ શોઝમાં નેરેશન, પરફોર્મેન્સ અને સિમ્પલિસિટી બધુ મિસિંગ હોય છે.
રૉયલ્ટી વિવાદ પર શું બોલી દીપિકા ચિખલિયા?
રૉયલ્ટી ડિબેટ પર દીપિકાએ કહ્યું- આ અમારી પાસે નથી. એ માટે હું લોકો સાથે વાત કરી રહી છું કે મને લાગે છે કે અમારે એમને રૉયલ્ટી આપવી જોઇતી હતી. કારણ કે આ માત્ર રામાયણ અમે કરિયરના 30 થી વધારે વર્ષ સુધી રામાયણ ને આજે પણ લોકો વચ્ચે જીવતી રાખી છે. મને લાગે છે કે અમારે એમને રૉયલ્ટી આપવી જોઇતી હતી. મને નથી ખબર કે આ કેવું હશે.