કોરોના વાયરસ / પાન-મસાલાના બંધાણીઓને લઇને આવ્યા મોટા સમાચાર, જયંતિ રવિએ આપ્યા આ સંકેત

coronavirus surat health secretary jayanti ravi paan masala gujarat

સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય અગ્ર સચિવ સુરતની મુલાકાતે છે. જયંતિ રવિએ સુરત સિવિલની મુલાકાત લીધી હતી. જયંતિ રવિએ સુરતમાં આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કોરોનાના નિયંત્રણ કરવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ આરોગ્ય અગ્ર સચિવે કેટલાક સંકેત આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ