કોરોના સંકટ / રત્નકલાકારોની મુશ્કેલીમાં વધારોઃ ખાનગી બસ સંચાલકોની મનમાની, એસોસિયેશને મુક્યા નવા ભાવ

Coronavirus Lockdown private bus diamond worker surat gujarat

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સુરતના રત્નકલાકારોને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં રહેતા રત્નકલાકોરોને પોતાના વતન જવા તમામને લકઝરી બસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેને લઇને સૌરાષ્ટ્ર જવા આજથી રજીસ્ટ્રેશન પણ ચાલુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાનગી લકઝરી બસ એસોસિયેશનવાળાઓ આ તકનો લાભ લઇને ભાડામાં વધારો કરી દીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ