હુકમથી / રાજ્યસરકારે રક્ષાબંધન, ગણેશોત્સવ સહિતના તહેવારોને લઈને જાહેર કરી ગાઈડલાઈન

coronavirus in Gujarat guideline for ganesh visarjan and rakshabandhan

ગુજરાતમાં પવિક્ષ શ્રાવણ માસથી તહેવારોની સિઝન શરૂ થઈ જાય છે ત્યારે રક્ષાબંધન અને ગણેસોત્સવ સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ