કોરોના સંકટ / સિવિલ હોસ્પિટલની બેદરકારીઃ એક દર્દી થયા ગુમ, બીજામાં અંતિમ સંસ્કાર બાદ પરિવારને કરાઇ કોરોનાની જાણ

coronavirus ahmedabad civil hospital patient lockdown

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલને લઇને જાણે વિવાદ પીછો ન છોડતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે જેમાં કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા બાદ પણ ઘરે નહીં પહોંચ્યા. જેને લઇને પરિવારે મહિલાના ગુમ થવાની પોલીસ ફરિયાદ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ