કોરોના વાયરસ / મહારાષ્ટ્ર ઉપર કોરાના વાયરસના સંકટના વાદળો છવાયા, ઠાકરે સરકાર ઍક્શનમાં  

Cora virus crisis over Maharashtra Thackeray government in action

દેશભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે સવારે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 148 થઈ ગઈ છે. આમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 13 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. સંક્રમિત લોકોમાં 24 વિદેશી નાગરિકોનો સમાવેશ છે. સરકાર કોરોના વાયરસ સાથે કામ કરવા માટે ત્રણ સ્તરે કામ કરી રહી છે. મોટાભાગના રાજ્યોમાં, શાળાઓ અને કોલેજો  ઓફિસથી લઈને પર્યટન સુધીના દરેક સ્થળ બંધ કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ