બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
VTV / ગુજરાત / Congress spokesperson Dr. Manish Doshi's statement on the change in the retirement rules of government employees
Dinesh
Last Updated: 06:48 PM, 3 October 2023
Gandhinagar News : ગુજરાતના સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ 1 અને ક્લાસ 2ના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓને સરકાર નિવૃત્ત કરી શકશે. એટલે કે કર્મચારીઓની યોગ્ય કામગીરી ન જણાય તો તેઓને નિવૃત્ત કરવામાં આવશે. જે મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા ડો મનિષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે.
કોંગ્રસ પ્રવક્તા ડો મનિષ દોશીનું નિવેદન
યોગ્ય કામગીરી ન જણાય તો સરકારી કર્મચારીઓને 50થી 55 વર્ષની ઉંમરે સરકાર નિવૃત્ત કરી શકશે. તેવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા ફેરફારને લઈ કોંગ્રસ પ્રવક્તા ડો મનિષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, સરકારનો આ નિર્ણય તઘલઘી છે. સરકાર નિવૃત અધિકારીઓને એક્સટેન્શન કેમ આપે છે. સરકાર પાસે કર્મચારીના મુલ્યાકન અંગે કોઇ નીતિ જ નથી, તેમજ સરકાર પ્રિતીપાત્ર અધિકારીઓને કેમ એક્સટેન્શન આપી રહી છે ?
ગુજરાતમાં સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, કોંગ્રેસે કહ્યું નિર્ણય તઘલખી, તમારો શું મત?#GujaratSarkar #SarkariJob #retirement #vtvgujarati #VTVCard pic.twitter.com/5p6sCfQ3ZE
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 3, 2023
'સરકારે આઉટ સોર્સિંગ, કોન્ટ્રાક્ટપ્રથા નાબુદ કરી નવી ભરતી કરવી જોઇએ'
કોંગ્રસ પ્રવક્તા ડો મનિષ દોશીએ જણાવ્યું કે, રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ જેવી સેવાઓના કર્મચારીઓની ઘટ છે, સરકારે આઉટ સોર્સિંગ, કોન્ટ્રાક્ટપ્રથા નાબુદ કરી નવી ભરતી કરવી જોઇએ. આક્ષેપ કરતા કર્યું છે કે, રાજ્યમાં નર્મદા વિભાગ હોય કે, શિક્ષણ વિભાગ જેવા વિવિધ વિભાગમાં જગ્યાઓ ખાલી છે. કેટલાક અધિકારીઓ સરકારમાં એક્સટેન્શન મેળવી અડિંગો જમાવી બેઠા છે. જેમના કારણે અન્ય અધિકારીઓ પ્રમોશનથી પણ વંચિત રહે છે. સરકાર પર આકાર પ્રહારો કરતા કહ્યું કે, સરકારના બેવડા ધોરણથી એક તરફ કર્મચારીઓને ડંડા મારવા માંગે છે તેમજ બીજી તરફ કર્મચારીઓને મળવાપાત્ર લાભોથી વંચિત રાખે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ