બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Congress spokesperson Dr. Manish Doshi's statement on the change in the retirement rules of government employees

નિવેદન / 'કર્મચારીના મુલ્યાકન અંગે કોઈ નીતિ નથી, આ નિર્ણય તઘલખી', સરકારી કર્મચારીઓની નિવૃતિની ઉમંર ઘટતા કોંગ્રેસે જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 06:48 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: સરકારી કર્મચારીઓના નિવૃત્તિના નિયમમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા ડો મનિષ દોશીએ કહ્યું કે, સરકાર નિવૃત અધિકારીઓને એક્સટેન્શન કેમ આપે છે

  • સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિના નિયમમાં ફેરફારનો મુદ્દો
  • કોંગ્રેસના પ્રવક્તા ડો મનિષ દોશીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
  • 'સરકાર પાસે કર્મચારીના મુલ્યાકન અંગે કોઇ નીતિ જ નથી'

Gandhinagar News : ગુજરાતના સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ 1 અને ક્લાસ 2ના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓને સરકાર નિવૃત્ત કરી શકશે. એટલે કે કર્મચારીઓની યોગ્ય કામગીરી ન જણાય તો તેઓને નિવૃત્ત કરવામાં આવશે. જે મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા ડો મનિષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે.

કોંગ્રસ પ્રવક્તા ડો મનિષ દોશીનું નિવેદન
યોગ્ય કામગીરી ન જણાય તો સરકારી કર્મચારીઓને 50થી 55 વર્ષની ઉંમરે સરકાર નિવૃત્ત કરી શકશે. તેવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા ફેરફારને લઈ કોંગ્રસ પ્રવક્તા ડો મનિષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, સરકારનો આ નિર્ણય તઘલઘી છે. સરકાર નિવૃત અધિકારીઓને એક્સટેન્શન કેમ આપે છે. સરકાર પાસે કર્મચારીના મુલ્યાકન અંગે કોઇ નીતિ જ નથી, તેમજ સરકાર પ્રિતીપાત્ર અધિકારીઓને કેમ એક્સટેન્શન આપી રહી છે ?

'સરકારે આઉટ સોર્સિંગ, કોન્ટ્રાક્ટપ્રથા નાબુદ કરી નવી ભરતી કરવી જોઇએ'
કોંગ્રસ પ્રવક્તા ડો મનિષ દોશીએ જણાવ્યું કે, રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ જેવી સેવાઓના કર્મચારીઓની ઘટ છે, સરકારે આઉટ સોર્સિંગ, કોન્ટ્રાક્ટપ્રથા નાબુદ કરી નવી ભરતી કરવી જોઇએ. આક્ષેપ કરતા કર્યું છે કે, રાજ્યમાં નર્મદા વિભાગ હોય કે, શિક્ષણ વિભાગ જેવા વિવિધ વિભાગમાં જગ્યાઓ ખાલી છે. કેટલાક અધિકારીઓ સરકારમાં એક્સટેન્શન મેળવી અડિંગો જમાવી બેઠા છે. જેમના કારણે અન્ય અધિકારીઓ પ્રમોશનથી પણ વંચિત રહે છે. સરકાર પર આકાર પ્રહારો કરતા કહ્યું કે, સરકારના બેવડા ધોરણથી એક તરફ કર્મચારીઓને ડંડા મારવા માંગે છે તેમજ બીજી તરફ કર્મચારીઓને મળવાપાત્ર લાભોથી વંચિત રાખે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ