એક્શન / બોટાદ લઠ્ઠાકાંડને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, મંત્રીઓ અને અધિકારીઓ દોડતા થયાં

CM Bhupendra Patel gandhinagar meeting today botad laththaakand

ગુજરાતમાં કથિત લઠ્ઠાકાંડની ઘટનાથી 30થી વધુ લોકોના મૃત્યુ થયાં છે અને ચોતરફ ચર્ચા શરૂ થઈ છે ત્યારે સમગ્ર મામલે ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને સાંજે ગાંધીનગરમાં એક ખાસ બેઠક બેલાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ