બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Chattisgarh: Dantewada naxal attack, CM Bhupesh Baghel gives shoulder to Shahid Jawans
Vaidehi
Last Updated: 05:07 PM, 27 April 2023
છત્તીસગઢમાં દંતેવાડાનાં અરનપુરમાં શહીદ થયેલા 10 સૈનિકોને અંતિમ સલામી આપવામાં આવી. આ દરમિયાન રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રી બઘેલની સાથે ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂ પણ દંતેવાડા પહોંચ્યાં હતાં. બંને નેતાઓએ શહીદ સૈનિકોનાં પાર્થિવ શરીરને પોતાનો ખભ્ભો પણ આપ્યો હતો.
#WATCH | Chhattisgarh CM Bhupesh Baghel gives shoulder, carries the mortal remains of a DRG jawan who lost his life in an IED attack by Naxals in Dantewada. pic.twitter.com/a5HGYquGer
— ANI (@ANI) April 27, 2023
પ્રકાશસિંહ બાદલનું થયું અંતિમ સંસ્કાર
તો બીજી તરફ પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા શિરોમણિ અકાલી દળનાં સંરક્ષક એવા પ્રકાશસિંહ બાદલનું મંગળવાર રાત્રે 95 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આજે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. તેમનાં અંતિમ દર્શન કરવા માટે લોકોની ભીડ ઊમટી હતી.
Tribute to one of the greatest leaders of Punjab 🙏🏻
— Manjinder Singh Sirsa (@mssirsa) April 27, 2023
S. Prakash Singh Badal Ji would continue to live in our hearts.
.#parkashsinghbadal pic.twitter.com/Dx4QgiN6if
શહીદોનાં પરિવારને મળ્યાં CM
ત્યારબાદ તેઓ શહીદોનાં પરિવાર સાથે મળ્યાં.મુખ્યમંત્રીએ અહીં ઓફિસરો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. શહીદ થયેલા સૈનિકોનાં પાર્થિવ શરીરને તેમના ગૃહગામ માટે લઈ જવામાં આવ્યું.
#WATCH | "The sacrifice of our jawans will not go in vain. Action will be taken against the Naxals in the area. This incident will not affect our morale and we will continue our fight," says Chhattisgarh CM Bhupesh Baghel on Dantewada Naxal attack pic.twitter.com/C1fiVmlTIL
— ANI (@ANI) April 27, 2023
નક્સલવાદીઓને આપ્યો વળતો જવાબ
મુખ્યમંત્રી બઘેલે કહ્યું કે આપણાં સૈનિકોએ નક્સલીઓ સાથે લડતાં શહીદી આપી છે. તેમની આ શહીદી વેળફાશે નહીં. નક્સલિયોની સાથે લડાઈ હવે વધુ તેજ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે નક્લિયોને ઘેરીને આપણાં સૈનિકો જંગલમાં મારે છે અને તેમના શવોંને પણ લઈ આવે છે. નક્સલિયોને હવે જવાબ આપવામાં આવશે. હવે તેમને વધુ નુક્સાન ભોગવવું પડશે.
#WATCH | Viral video surfaces showing moments after Dantewada Naxal attack in Chhattisgarh
— ANI (@ANI) April 27, 2023
(Source: Unverified) pic.twitter.com/6UXfOOhz5c
પરિવારજનોને આપશે મદદ
મુખ્યમંત્રી બઘેલે પોલીસ લાઈનમાં શહીદ સૈનિકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે પરિવારજનોને શક્ય હશે તેટલી મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા PCC ચીફ મોહન મરકામ, બીજાપુર વિધાયક વિક્રમ મંડાવી, દંતેવાડા વિધાયક દેવતી કર્મા સહિત દંતેવાડા કલેક્ટર, IG, SP સહિત અનેક અધિકારીઓ પહોંચ્યાં હતાં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime