બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / chaitra navratri 2024 food guide for fast what to eat and avoid
નવરાત્રીના 9 દિવસ આપણે માતા દુર્ગાની ઉપાસના કરીએ છીએ. આ સમય દરમિયાન ઘણા લોકો 9 દિવસ સુધી ફળાહાર કે અમુક લોકો જ્યુસ પીને રહે છે. પૂજા કે ઉપાસના કરવાની સાથે સાથે આ આપણા શરીરને અંદરથી ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે. આ 9 દિવસો સુધી શરીરને સાફ અને ડિટોક્સ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો ઉપવાસ વખતે મોટાભાગે અમુક ભૂલો કરી બેસે છે જે શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT

ઉપવાસ કરવાના ફાયદા
બિમારી કરે છે કંટ્રોલ
શરીરને ફાસ્ટિંગ કરવાથી ઘણા ફાયદા થાય છે. અમુક ફાસ્ટિંગ બ્લડ શુગર, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને બોડીમાં સોજાને ઓછી કરે છે. પરંતુ આ ફાયદો ત્યારે જ કરશે જ્યારે ઉપવાસ વખતે અમુક ખાસ પ્રકારની ટિપ્સને ફોલો કરવામાં આવે. ઉપવાસ વખતે આ 3 કોમન મિસ્ટેક બિલકુલ ન કરો.
ADVERTISEMENT
ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર ઉપવાસ વખતે ચા-કોફી વધારે ન પીવું જોઈએ. આ ભૂલ લોકો મોટાભાગે કરે છે. પરંતુ આ ખૂબ જ વધારે નુકસાનકારક સાબિત થાય છે. તેનાથી પાચન પર ખતરનાક અસર પડે છે. બોડીને આ ડિહાઈડ્રેટ કરવાની સાથે સાથે સ્ટ્રેસ પણ આપે છે.

ADVERTISEMENT
સતત ખાતા ન રહો
ઘણા લોકો એવા હોય છે જે ઉપવાસ વખતે આખો દિવસ કંઈકને કંઈક ખાતા રહે છે. જો કોઈ સીરિયસ મેડિકલ કંડીશન હોય તો આ રીત અપનાવી શકો છો પરંતુ જ્યારે તમે હેલ્ધી હોવ તો આમ ન કરો. આમ કરવાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે.
વધુ વાંચો: નવરાત્રીના ઉપવાસ દરમિયાન અપનાવો આ ડાયટ પ્લાન, તમને નહીં લાગે થાક અને નબળાઈ
ADVERTISEMENT
ઉપવાસ વખતે ઘણા લોકો એટલી ગળી વસ્તુઓ ખાઈલે છે કે તેમનું વજન પહેલા કરતા વધારે વધી જાય છે. તમે આ ભૂલ બિલકુલ ન કરો. ઉપવાસ વખતે કાર્બ્સ વાળી વસ્તુઓ સંપૂર્ણ રીતે બ્રેક લઈલો. ખૂબ વધારે ખાંડ, તેલ વાળા ફૂડ્સ ખાવાથી બચો. આ વસ્તુઓ તમને એનર્જી આપવાની જગ્યા પર સુસ્તી આપી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.