બ્રેકિંગ ન્યુઝ
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા
પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ
ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Chaitra Navratri 2024 best diet plan for fast to be energetic
Arohi
Last Updated: 09:34 AM, 9 April 2024
9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. આ અવસર પર ઘણા લોકો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને માતાજીના નવે સ્વરૂપની શ્રદ્ધાથી પૂજા કરે છે. આ વ્રત વખતે લોકો ફળાહાર કરે છે. એવામાં મોટાભાગના લોકોને વ્રત વખતે કમજોરી આવવા લાગે છે. જો તમે પણ વ્રત વખતે કમજોરી અનુભવી રહ્યા છો તો આ ડાયેટ પ્લાનને પોતાની લાઈફસ્ટાઈલમાં શામેલ કરવા જોઈએ.
ADVERTISEMENT
ત્યાં જ અમુક લોકો આખો દિવસ ભુખ્યા રહીને રાત્રે જમે છે જેમાં તે તળેલી વસ્તુઓ ખાઈ લે છે. જેના કારણે તેમને એસિડિટી, પેટમાં દુખાવો, માથામાં દુખાવો જેવી સમસ્યા થઈ જાય છે. અહીં અમે તમને અમુક ડાયેટ ટિપ્સ આપી રહ્યા છીએ જેનાથી તમે વ્રત વખતે ફિટ રહેશો અને કમજોરી તમારી આસપાસ પણ નહીં આવે.
ADVERTISEMENT
નવરાત્રી વખતે આવો રાખો ડાયેટ પ્લાન
લીંબૂ પાણીથી કરો શરૂઆત
કોઈ પણ વ્રતની શરૂઆત તમે લીંબૂ પાણી, મધ અને પાણી અને પાણીમાં પલાડેલા ડ્રાય ફ્રૂટ્સથી કરી શકો છો. અમુક સમય બાદ તમે ફ્રૂટ્સ કે તેની બનેલી સ્મૂદી ખાઈ શકો છો. સ્મૂદી ઉપરાંત તમે દહીંની સાથે દાડમ પણ ખાઈ શકો છો.
લંચમાં ખાઓ આ પૌષ્ટિક વસ્તુઓ
લંચમાં બટાકા અથવા શક્કરીયાનું રાયતું, શિગોડાના લોટની બનેલી વસ્તુઓ, પનીર, સાબુદાણાની ખિચડી, મોરૈયો ખાઈ શકો છો. તે ઉપરાંત તમે ખીરા, ટામેટા, ગાજર, બિટનો સલાડ પણ ખાઈ શકો છો.
વધુ વાંચો: આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ, જાણો મા શૈલપુત્રીની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
ડિનરમાં ખાઓ મિક્સ વેજીટેબલ
રાત્રે ભોજનમાં તમે દૂધીના રાયતા સાથે મિક્સ વેજીટેબલ ખાઈ શકો છો. તેની સાથે જ તમે શાકભાજીનો સૂપ પણ પી શકો છો. ધ્યાન રાખો કે રાત્રે ખાવામાં તમે કેળા, દ્રાક્ષ, કેરી જેવા સાઈટ્રિક ફ્રૂટ્સને શામેલ ન કરો. આ એસિડિટીની સમસ્યાને વધારે વધારે છે માટે વ્રત વખતે આવા ફળો ન ખાઓ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT