બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / central bank of india giving rs 2 lakhs benefits to these account holders

ફાયદાની વાત / આ બેન્કના ખાતા ધારકોને મળશે 4 લાખનો ફાયદો, અહીં જાણો તમે કઈ રીતે ઉઠાવશો લાભ

Arohi

Last Updated: 04:55 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેન્કની તરફથી જનધન ગ્રાહકોને આ સુવિધા આપવામાં આવી રહી છે.

  • આ બેન્ક ગ્રાહકોને આપી રહી છે ફાયદો
  • ફ્રીમાં મળી રહી છે આ પોલિસી 
  • જાણો કઈ રીતે ઉઠાવશો 2 લાખનો ફાયદો

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા  (Central Bank of India) પોતાના ગ્રાહકો માટે ઘણા ફાયદા આપી રહ્યું છે. ઘણા ગ્રાહકો એવા છે જેને આ વિશે જાણ નહીં હોય. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ રીતે તમે ફ્રીમાં 2 લાખના ફાયદાની સાથે માત્ર 342 રૂપિયા વર્ષે આપીને 4 લાખ રૂપિયાના એક્સટ્રા બેનેફિટ લઈ શકો છો. 

કઈ રીતે મળશે ફ્રીમાં 2 લાખનો ફાયદો? 
તમને જણાવી દઈએ કે બેન્કની તરફથી જનધન ગ્રાહકોને આ સુવિધા આપવામાં આવી રહી છે. બેન્ક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધી એક્સીડેન્ટલ ઈન્શ્યોરન્સ કવરની સુવિધા પણ આપી રહી છે. 

4 લાખના બેનેફિટ માટે જાણો શું કરવાનું રહેશે? 
4 લાખ રૂપિયાના બેનેફિટ માટે તમને સરકારની બે યોજનાઓમાં રોકાણ કરવાનું રહેશે. આ સ્કીમ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સ્કીમમાં રોકાણની રકમ ખૂબ જ ઓછી છે. 

PMJJBY ફક્ત 330 રૂપિયાના વાર્ષિક હપ્તા પર 2 લાખનો ફાયદો 
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજના હેઠળ વ્યક્તિને લાઈફ કવર મળે છે. જો વીમો લીધેલો હોય તેવા વ્યક્તિનું મોત થઈ જાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ રકમ તમારા બેન્ક ખાતામાં ઈસીએસ દ્વારા આપવામાં આવે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ