Fact Check / આયુષ્માન ભારત હેઠળ કોઈ પણ વ્યક્તિને મળી શકે છે ફ્રી મેડિકલ ઈન્શ્યૉરન્સ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

Can anyone get free medical insurance under Ayushman Bharat? Find out what the government say

આયુષ્માન ભારત યોજના PM-JAY એક એવી સ્કીમ છે જે પરિવારોને હેલ્થ ઈન્સ્યોરન્સ આપે છે. આ કામ આયુષ્માનકાર્ડની મદદથી આપવામાં આવે છે. PIB ના મત અનુસાર સોશિયલ મીડિયામાં હાલ જે પોસ્ટ ફરી રહી છે એ એકદમ ફેક છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ