બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Parth
Last Updated: 10:29 AM, 3 January 2024
કેન્દ્ર સરકાર CAA ને લઈને જલ્દી જ મોટું એલાન કરી શકે છે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ એલાન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું છે કે સરકાર લોકસભા ચૂંટણી પહેલા જ આ કાયદાને નોટિફાઇડ કરી દેશે.
શું છે કેન્દ્ર સરકારનો પ્લાન?
અધિકારીએ એમ પણ જણાવ્યું કે નાગરિકતા આપવા માટેના નિયમો પણ તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે. નાગરિકતા લેવા ઈચ્છતા લોકોએ જણાવવું પડશે કે તે કયા વર્ષે ભારતમાં દસ્તાવેજ લીધા વિના આવ્યા હતા. આ પ્રક્રિયામાં કોઈ પણ આવેદક પાસેથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવશે નહીં.
નોંધનીય છે કે હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે CAA ને લાગુ કરવાથી કોઈ રોકી શકે તેમ નથી, કારણ કે આ કાયદો દેશનો કાયદો છે. એટલું જ નહીં પશ્ચિમ બંગાળમાં લોકસભા અને વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે અગાઉ વાયદો કર્યો હતો કે હિન્દુઓને નાગરિકતા આપવા માટે કાયદો લાવવામાં આવશે.
દેશભરમાં ઠેર ઠેર થઈ હતી હિંસા
બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયના એવા લોકો જેમની સાથે હિંસા કે શોષણ થયું હોય તેવા લોકોને આ કાયદા હેઠળ નાગરિકતા આપવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ ધર્મના લોકોનો સમાવેશ થાય છે. મુસ્લિમોને કાયદામાંથી બાકાત રાખવાના કારણે દેશભરમાં અને ખાસ કરીને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન થયા હતા અને રમખાણોમાં 100થી વધુ લોકોની મોત પણ થઈ હતી. જોકે સરકારનું માનવું હતું કે આસપાસના તમામ દેશોમાં મુસ્લિમ સમુદાયના લોકો બહુમતી છે તેથી તેમને નાગરિકતા આપવી અશક્ય છે.
READ MORE :
લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની છે? ભાજપે જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- 'ત્રીજી વખત મોદી સરકાર'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh