બોલિવૂડ / અયોધ્યા કેસના ચુકાદા પર જુઓ બોલિવૂડ સ્ટાર્સે શું કહ્યું

bollywood sars reacts on Ayodhya case verdict

મધુર ભંડારકર, કોએન મિત્રા અને ફરહાન અખ્તર સહીતના લોકોએ પોતાના ટ્વિટર હેન્ડલથી પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં બધાએ ચુકાદો સ્વીકારવો જોઈએ તેવી અને સામાજિક સૌહાર્દ તથા શાંતિ બનાવી રાખવા અપીલ કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ