બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 10:12 AM, 17 October 2023
ચારધામ યાત્રા દર વર્ષે એક નવો રેકોર્ડ તોડી રહી છે. ચારધામ યાત્રાના મહત્વપૂર્ણ ધામોમાં શામેલ 11માં જ્યોતિર્લિંગ કેદારનાથ ધામે બધા જ જુના રેકોર્ડ તોડીને સોમવારે નવો રેકોર્ડ કાયમ કર્યો છે.
Uttarakhand | Actress Jacqueline Fernandez arrived for the darshan at Kedarnath Dham today. pic.twitter.com/AhtUJfwk1v
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2023
20 લાખને પાર પહોંચી શકે છે શ્રદ્ધાળુઓની સંખ્યા
બાબા કેદારનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યા 17 લાખના પાર પહોંચી ગઈ છે. કપાટ બંધ થવામાં એક મહિનાનો સમય બાકી છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે કેદારનાથ પહોંચનાર શ્રદ્ધાળુઓની સંખ્યા 20 લાખને પાર પહોંચી શકે છે. એવામાં અભિનેત્રી જેક્લીન ફર્નાડીઝ પણ સોમવારે કેદારનાથમાં દર્શન માટે પહોંચી હતી.
જેકલીને કર્યા કેદારનાથના દર્શન
સોમવારે અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસે પણ કેદારનાથ ધામના દર્શન કર્યા. કેદારનાથ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સચિવ અને બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યધિકારી યોગેંદ્ર સિંહે તેમનું સ્વાગત કર્યું. જેક્લીને બાબા કેદારની પૂજા-અર્ચના કરી અને આશીર્વાદ લીધા. તેમણે મંદિર સમિતિના ધામના પ્રસાદ અને રૂદ્રાક્ષની માળા ભેંટ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime