બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Priyakant
Last Updated: 02:57 PM, 8 May 2023
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ તરફ આજે કર્ણાટક ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આ બધાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર બનશે. આ સાથે ઉમેર્યું કે, ભાજપને તમામ તરફથી સમર્થન મળી રહ્યુ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મેં કર્ણાટકના તમામ પ્રદેશોની મુલાકાત લીધી છે. ગત ચૂંટણીની સરખામણીએ તમામ પ્રદેશોમાં ભાજપ તરફ વલણ, ઉત્સાહ અને સમર્થન પ્રચંડ છે. ભાજપ ત્યાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.
#WATCH कर्नाटक के सभी क्षेत्रों में मेरा दौरा हुआ है। सभी क्षेत्रों में भाजपा के प्रति रूझान, उत्साह और समर्थन गत चुनाव की सापेक्ष में बहुत बड़ा है..भाजपा वहां पूर्ण बहुमत के साथ सरकार बनाएगी: केंद्रीय गृह मंत्री अमित शाह, दिल्ली pic.twitter.com/BETkk9ZEE6
— ANI_HindiNews (@AHindinews) May 8, 2023
મુસ્લિમ અનામતને લઈ શું કહ્યું ?
અમિત શાહે કહ્યું કે, અમારી પાર્ટીએ 4% મુસ્લિમ અનામત નાબૂદ કરી છે કારણ કે તે ગેરબંધારણીય હતું. આપણા બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ હેઠળ આ મુસ્લિમ આરક્ષણ આપ્યું હતું, જેને અમે હટાવી દીધું છે.
#WATCH 4% मुसलिम आरक्षण हमारी पार्टी ने ही खत्म किया है क्योंकि वो गैर-संवैधानिक था। हमारे संविधान में धर्म के आधार पर आरक्षण का कोई प्रावधान नहीं है। कांग्रेस ने तुष्टीकरण की नीति के तहत ये मुस्लिम आरक्षण किया था, जिसको हमने हटा दिया है: केंद्रीय गृह मंत्री अमित शाह, दिल्ली pic.twitter.com/pQcJpNfUE1
— ANI_HindiNews (@AHindinews) May 8, 2023
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે જ્યારે જ્યારે PM વિરુદ્ધ નિવેદનો કર્યા છે ત્યારે ભાજપે જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર બનશે. આ સાથે કહ્યું કે, કોંગ્રેસ અનામતના વિરુદ્ધમાં છે તો PM મોદીની લોકપ્રિયતા અપાર છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં ડબલ એન્જીન સરકાર બનશે. કર્ણાટકની જનતા કોંગ્રેસને જવાબ આપશે. કોંગ્રેસે PM માટે અપશબ્દનો ઉપયોગ કર્યો છે.
#WATCH आरक्षण के भीतर आरक्षण हमने बहुत सोच समझकर किया है... हमने अनुसूचित जनजाति के आरक्षण के भीतर आरक्षण में हमने कुछ लिमिट तय किए हैं। इसे कांग्रेस हटाना चाहती है मगर मैं ये स्पष्ट कर देना चाहता हूं कि SC के आरक्षण के भीतर जो आरक्षण हैं, वो नहीं हटेगा: केंद्रीय गृह मंत्री अमित… pic.twitter.com/s0ZHXJr3zN
— ANI_HindiNews (@AHindinews) May 8, 2023
અમિત શાહે કહ્યું કે, અમે આરક્ષણની અંદર ખૂબ જ સમજી વિચારીને આરક્ષણ કર્યું છે. અમે અનુસૂચિત જનજાતિ આરક્ષણમાં અનામતમાં કેટલીક મર્યાદાઓ નક્કી કરી છે. કોંગ્રેસ તેને હટાવવા માંગે છે પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, જે અનામત એસસીની અનામતમાં છે, તેને હટાવવામાં નહીં આવે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime