બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / સ્પોર્ટસ / Cricket / Big news about Team India, King Kohli will not play the other three Test matches against England
Megha
Last Updated: 10:48 AM, 10 February 2024
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની બાકીની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી સિરીઝની કોઈપણ મેચમાં નહીં રમે અને ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો કહી શકાય છે.
🚨 REPORTS 🚨
— Sportskeeda (@Sportskeeda) February 10, 2024
Virat Kohli informed BCCI and the selectors on Friday, February 9, that he would not be available for selection for the remainder of the series.#INDvENG #CricketTwitter pic.twitter.com/THvY4mFtgq
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ 2 ટેસ્ટ ન રમનાર કોહલીએ અંગત કારણોસર છેલ્લી 3 મેચમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચ્યું છે. જો કે આ વિશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી આ અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.
એક અહેવાલ અનુસાર વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની સીરિઝની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાંથી નામ પાછું લીધું છે. કહેવાય રહ્યું છે કે શુક્રવારે સિલેક્ટર્સે બાકીની ત્રણ મેચના સિલેક્શન માટે ઓનલાઈન મિટિંગ કરી હતી જેમાં કોહલીએ સિલેક્ટર્સેને જણાવ્યું હતું કે તેઓ બાકીની મેચમાં હિસ્સો નહીં લઈ શકે.
વધુ વાંચો: 'એવરેજ ખેલાડીઓ જ તેમની એવરેજ જુએ', પાકિસ્તાનના આ સ્ટાર ખેલાડીએ વિરાટ કોહલી વિશે આપ્યું મોટું નિવેદન
આ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને વિરાટ કોહલીના ન રમવાને વિશ્વ ક્રિકેટ માટે મોટો ફટકો ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે જો વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ મેચમાં નહીં રમે તો તે માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટ માટે પણ મોટો ફટકો હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime