ગાંધીનગર / રાજ્ય સરકારનો મોટો નિર્ણય : 20 એપ્રિલથી 33 ટકા સ્ટાફ સાથે આ સ્થળો સિવાય સરકારી કચેરીઓ ફરી ધમધમશે

Big decision of the state government regarding Government office

રાજ્યમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે. તો ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાતા કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જો કે, રાજ્યના કેટલાક વિસ્તારમાં કોરોના વાયરસના એકપણ કેસ નોંધાયા નથી ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 20 એપ્રિલથી રાજ્યની સરકારી કચેરીઓ ફરી ધમધતી થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ