બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big decision of the state government regarding Government office
ADVERTISEMENT
પ્રાપ્ત થતી જાણકારી અનુસાર,રૂપાણી સરકારે આગામી 20 એપ્રિલથી રાજ્યમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. ત્યારે તાજેતરમાં કરેલ એક જાહેરાત અનુસાર, આગામી 20 એપ્રિલથી સરકારી કચેરીઓ પણ ફરી રાબેતા મુજબ થશે.
33 ટકા સ્ટાફ સાથે સરકારી કચેરીઓ ફરી ધમધમતી થશે
ADVERTISEMENT
જો કે, આ અંગે વધુમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારી કચેરીઓ 33 ટકા સ્ટાફ સાથે ફરી ધમધમતી થશે જો કે, બાકીના કર્મચારીઓ ઘરે બેઠાં કામ કરશે. આ સાથે રાજ્યના હોટસ્પોટ વિસ્તાર, બફર ઝોન અને ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં આવેલી તમામ કચેરીઓ બંધ રહેશે.
ADVERTISEMENT
કચેરીઓમાં કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખશે
આ સાથે જ તમામ કચેરીઓમાં કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે આજરોજ મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં આગામી 20 એપ્રિલથી જે છૂટછાટ આપવામાં આવશે તેની જાહેરાત કરી હતી જે નીચે મુજબ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.