બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Bathing in rain can cure many health related problems
Dinesh
Last Updated: 11:23 PM, 12 July 2023
ઘણા લોકો વરસાદમાં વાળ ભીના થવાથી ખરી જવાનું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં પલળવાથી તમારા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વરસાદએ શરીરની ગરમીમાંથી રાહતથી લઈને શરીર પરની ફોલ્લીઓ સુધી પણ મટાડી શકે છે
સૌથી શુદ્ધ પાણી
અર્થઈસ્કેપની વિગતો મુજબ તે નળના પાણી કરતાં સસ્તું છે તેમજ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી બધી રીતે ફાયદાકારક છે. વરસાદના પાણીને પાણીના સ્ત્રોતનો સૌથી શુદ્ધ પાણી માનવામાં આવે છે. જેમાં ન તો ક્લોરિન કે ફલોરાઇડ કે અન્ય કોઈ ઝેરી રસાયણ પણ હોતો નથી
આલ્કલાઇન પીએફ
વરસાદનું પાણી નરમ પાણી હોય છે જેમાં ઘણા મિનરલ્સ પણ હોય છે. જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં આલ્કલાઇન પીએફ પણ જોવા મળે છે જે વાળ માટે ખૂબ જ સારા ગણાય છે. આ પાણી વાળના સ્કેલ્પમાંથી સરળતાથી ગંદકી દૂર કરે છે અને વાળનાડેનલેસ દૂર કરે છે અને ગ્લોસી બનાવે છે
લચીલાપણને વધારે
વરસાદનું પાણી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચાની લચીલાપણને વધારે છે અને ભેજ જાળવી રાખે છે. આટલું જ નહીં જો તમારી ત્વચા સેંસિટિવ હોય તો તે ત્વચા સુધારે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે
તણાવને મુક્ત
જ્યારે તમે વરસાદના પાણીમાં ન્હાવો છો ત્યારે તમારા શરીરમાં એન્ડોર્ફિન અને સેરોટોનિન હોર્મોન્સ નીકળે છે. આ હોર્મોન્સ તમામ પ્રકારના તણાવને મુક્ત કરે છે અને જેનાથી મૂડ સુધરે છે. ઘણા લોકો એવું પણ માને છે કે, વરસાદમાં ન્હાયા પછી ઊંઘ ખૂબ સારી આવે છે જેના કારણે શરીર અને મનને આરામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime