બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 12:03 PM, 8 April 2024
પ્રાઈવેટ સેક્ટરના એક બેંકના શેર રાખનાર રોકાણકારો માટે ખુશખબર આવી છે. બંધન બેંકના સંસ્થાપક અને સીઈઓ ચંદ્ર શેખર ધોષના રાજીનામા બાદ તેમના શેર 40 ટકા સુધી ઘટી શકે છે. તેમણે આ વર્ષે 9 જુલાઈએ રાજીનામું આપ્યું હતું. બ્રોકરેજ ફર્મ જેફરીઝે બંધન બેંકની રેટિંગ Buyથી ડાઉનગ્રેડ કરીને અંડરપરફોર્મ કરી દીધી છે.
બ્રોકરેજે બંધન અને બેંકના ટાર્ગેટ પ્રાઈસ 40% ઘટાડીને 290થી 170 કરી દીધી છે. આ સંશોધિત ટાર્ગેટ પ્રાઈઝ હાલના સ્તરોમાં 14%ના સંભવિત ઘટાડાના સંકેત આપે છે. 2024માં અત્યાર સુધી બંધન બેંકના શેરોની નિફ્ટી બેંક ઈન્ડેક્સ પર સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે જેમાં લગભગ 20%નો ઘટાડો થયો છે.
શેરોનું હાલનું પ્રદર્શન
જો બંધન બેંકના શેરોનું હાલનું પ્રદર્શન જોઈએ તો છેલ્લા પાંચ વેપારી સેશનમાં 7%થી વધારે વધારો જોવા મળ્યો છે. શુક્રવારે શેર 197.40 રૂપિયા પર બંધ તયા હતા. છેલ્લા એક મહિનામાં સ્ટોકે લગભગ 3%નું રિટર્ન આપ્યું છે. પરંતુ છેલ્લા છ મહિનામાં લગભગ 20 ટકા તૂટ્યો છે. તેના 52 અઠવાડીયાનું હાઈ 272 રૂપિયા અને લો 153.15 રૂપિયા છે.
જેફરીઝે પોતાની નોટમાં લખ્યું છે કે સંસ્થાપકનું રાજીનામુ એક નકારાત્મક આર્ચર્ય છે. ભલે બોર્ડે તેની ત્રણ વર્ષની પુનર્નિયુક્તિને મંજૂરી આપી દીધી હતી. તેનું હાલ ભારતીય રિઝર્વ બેંકથી પરવાનગી નથી મળી.
વધુ વાંચો: આ શેર 1300 રૂપિયાને આંબશે, એક્સપર્ટએ આપી રૂપિયા નાખવાની સલાહ, ફાયદો પાક્કો
ગ્રોથ આઉટલુક પણ કર્યું ઓછુ
બ્રોકરેજ અનુસાર બેંકમાં વધારે વરિષ્ઠ કર્મચારી છે. કોઈ પણ સંભવિત અનિશ્ચતતાથી બેંક માટે ધીમો ગ્રોથ અને હાઈ લોન ખર્ચ થઈ શકે છે. આ અનુશ્ચિતતાઓના પરિણામસ્વરૂપ, જેફરીને નાણાકીય વર્ષ 2025-2026 માટે પોતાના ક્રેડિટ ખર્ચની સાથે સાથે બંધન બેંક માટે પોતાના ગ્રોથ આઉટલુકને ઓછુ કરી દીધુ છે. તેને એવી પણ આશા છે કે તેને અનિશ્ચિતતાઓના કારણે બંધન બેંકના મુલ્યાંકન ખતરામાં રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime