બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Kishor
Last Updated: 05:09 PM, 30 November 2023
અત્યારે પુરૂષો અને મહિલાઓ બંને પર્સનો ઉપયોગ કરે છે. પુરૂષો દરરોજ રૂટીનમાં વોલેટ રાખે છે.. પુરૂષો ઘરની બહાર નીકળે એટલે પહેલા વોલેટ જરૂરથી લે છે.. બીજી તરફ પતિ જ્યારે ઘરની બહાર જાય ત્યારે પહેલા વોલેટ આપવુ તે મહિલાઓની રોજની આદત પણ હોય છે. આ પર્સ કે વોલેટમાં આપણે આમ તો ઘણી વસ્તુઓ રાખતા હોઈએ છીએ. પરંતુ તેનું સીધુ જ કનેકશન પૈસા સાથે હોય છે.. કહેવાય છે કે વોલેટ પૈસાથી ભરેલુ હોવુ જોઈએ. જો કે ઘણા લોકો આ ડિજિટલ યુગમાં વોલેટ ખાલી પણ રાખે છે. પણ જે લોકો જ્યોતિષમાં વિશ્વાસ રાખે છે તેઓ ખાલી વોલેટ રાખવાને દુર્ભાગ્ય માને છે. તેઓ આ વાતને નકારાત્મકતા સાથે જોડે છે. કહેવાય છે કે પર્સ અથવા વોલેટમાં પૈસા ન હોવા તે વાસ્તુ દોષ કહેવાઈ છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સ અથવા વોલેટમાં પૈસા જરૂરથી રાખવા જોઈએ... જો પર્સ અથવા વોલેટમાં પૈસા નથી રહેતા તો તમારે કેટલાક ઉપાયોગ અજમાવવા જોઈએ... જ્યોતિષિયો અનુસાર પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ જે તમને શુભ ફળ પ્રદાન કરે છે અને બરકતપણ આવે છે. જ્યારે કેટલીક વસ્તુઓ પર્સમાં રાખવાથી માતા લક્ષ્મીજી નારાજ પણ થાય છે અને જેના કારણે દુર્ભાગ્ય આવે છે.. એવામાં તમારે તમારૂ પર્સને સાફ રાખવુ જોઈએ. આવો જાણીએ તમારે તમારા વોલેટ કે પર્સમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ નહી.
પર્સ કે વોલેટમાં શું ન રાખવું જોઈએ?
પર્સ કે વોલેટમાં શું રાખવુ જોઈએ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા